By Vaishnav, For Vaishnav

Wednesday, 31 March 2021

व्रज - चैत्र कृष्ण चतुर्थी

व्रज - चैत्र कृष्ण चतुर्थी 
Thursday, 01 April 2021

श्रीजी में आज का श्रृंगार ऐच्छिक है. ऐच्छिक श्रृंगार नियम के श्रृंगार के अलावा अन्य खाली दिनों में ऐच्छिक श्रृंगार धराया जाता है. 
ऐच्छिक श्रृंगार प्रभु श्री गोवर्धनधरण की इच्छा, ऋतु की अनुकूलता, ऐच्छिक श्रृंगारों की उपलब्धता, पूज्य श्री तिलकायत की आज्ञा एवं मुखिया जी के स्व-विवेक के आधार पर धराया जाता है. 

मेरी जानकारी के अनुसार आज श्रीजी को हरे ज़री पर रूपहरी ज़री की तुईलैस की किनारी से सुसज्जित सूथन, चोली एवं घेरदार वागा का श्रृंगार धराया जायेगा. 

राजभोग दर्शन – 

कीर्तन – (राग : सारंग)

बैठे हरि राधासंग कुंजभवन अपने रंग
कर मुरली अधर धरे सारंग मुख गाई ll
मोहन अतिही सुजान परम चतुर गुननिधान
जान बुझ एक तान चूक के बजाई ll 1 ll
प्यारी जब गह्यो बीन सकल कला गुनप्रवीन
अति नवीन रूपसहित वही तान सुनाई ll
वल्लभ गिरिधरनलाल रिझ दई अंकमाल
कहत भलें भलें लाल सुन्दर सुखदाई ll 2 ll

साज – आज श्रीजी में हरी ज़री की पिछवाई धरायी जाती है. गादी, तकिया एवं चरणचौकी के ऊपर सफ़ेद बिछावट की जाती है.

वस्त्र – आज श्रीजी को हरे रंग की ज़री का सूथन, चोली एवं घेरदार वागा धराये जाते हैं. लाल रंग के ठाडे वस्त्र धराये जाते हैं.

श्रृंगार – आज प्रभु को मध्य का (घुटने तक) हल्का श्रृंगार धराया जाता है. मोती के सर्व आभरण धराये जाते हैं.
 श्रीमस्तक पर हरे रंग की गोल पाग के ऊपर सिरपैंच, चमकनी गोल-चन्द्रिका एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में एक जोड़ी हीरा के कर्णफूल धराये जाते हैं.
श्रीकंठ में एक दुलड़ा एवं एक नौलड़ा धराया जाता हैं.
 गुलाबी पुष्पों की दो सुन्दर मालाजी धरायी जाती हैं.
 श्रीहस्त में पुष्पछड़ी, चाँदी के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं.
पट हरा एवं गोटी चाँदी की आती है. 


संध्या-आरती दर्शन के उपरांत श्रीकंठ के आभरण बड़े कर छेड़ान के (छोटे) आभरण धराये जाते हैं. शयन दर्शन में श्रीमस्तक पर लूम-तुर्रा रूपहरी धराया जाता है.

Tuesday, 30 March 2021

व्रज - चैत्र कृष्ण तृतीया

व्रज - चैत्र कृष्ण तृतीया 
Wednesday, 31 March 2021

श्रीजी में आज का श्रृंगार ऐच्छिक है. ऐच्छिक श्रृंगार नियम के श्रृंगार के अलावा अन्य खाली दिनों में ऐच्छिक श्रृंगार धराया जाता है. 
ऐच्छिक श्रृंगार प्रभु श्री गोवर्धनधरण की इच्छा, ऋतु की अनुकूलता, ऐच्छिक श्रृंगारों की उपलब्धता, पूज्य श्री तिलकायत की आज्ञा एवं मुखिया जी के स्व-विवेक के आधार पर धराया जाता है. 

मेरी जानकारी के अनुसार आज श्रीजी को कत्थई साटन पर सुनहरी ज़री की तुईलैस की किनारी से सुसज्जित सूथन, चोली एवं चाकदार वागा का श्रृंगार धराया जायेगा. 

राजभोग दर्शन – 

कीर्तन – (राग : आसावरी)

आज शृंगार निरख श्यामा को नीको बन्यो श्याम मन भावत ।
यह छबि तनहि लखायो चाहत कर गहि के मुखचंद्र दिखावत ।।१।।
मुख जोरें प्रतिबिम्ब विराजत निरख निरख मन में मुस्कावत ।
चतुर्भुज प्रभु गिरिधर श्री राधा अरस परस दोऊ रीझि रिझावत ।।२।।

साज – श्रीजी को आज कत्थई रंग की सुरमा सितारा के कशीदे के ज़रदोज़ी के काम वाली एवं हांशिया वाली शीतकाल की पिछवाई धरायी जाती है. गादी, तकिया एवं चरणचौकी पर सफेद बिछावट की जाती है.

वस्त्र – श्रीजी को आज कत्थई ज़री पर सुनहरी ज़री की तुईलैस की किनारी से सुसज्जित सूथन, चोली एवं चाकदार वागा धराये जाते हैं. पटका मलमल का धराया जाता हैं.ठाड़े वस्त्र पिले रंग के धराये जाते हैं.

श्रृंगार – प्रभु को आज छोटा (कमर तक) हल्का श्रृंगार धराया जाता है. फिरोज़ा के सर्व आभरण धराये जाते हैं.
 श्रीमस्तक पर कत्थई रंग के ग्वाल पगा पर सिरपैंच, पगा चंद्रिका एवं बायीं ओर शीशफूल धराया जाता है. 
श्रीकर्ण में लोलकबिंदी धराये जाते हैं.
 श्वेत एवं पीले पुष्पों की गुलाबी थागवाली दो सुन्दर मालाजी धरायी जाती हैं.
 श्रीहस्त में चाँदी के वेणुजी एवं वेत्रजी धराये जाते हैं.
पट बेंगनी व गोटी चाँदी की आती है.

संध्या-आरती दर्शन के उपरांत श्रीकंठ के आभरण बड़े कर छेड़ान के (छोटे) आभरण धराये जाते हैं. शयन दर्शन में श्रीमस्तक पर पगा रहे लूम-तुर्रा नहीं आवे.

Monday, 29 March 2021

व्रज - चैत्र कृष्ण द्वितीया

व्रज - चैत्र कृष्ण द्वितीया
Tuesday, 30 March 2021

श्रीजी में आज का श्रृंगार ऐच्छिक है. ऐच्छिक श्रृंगार नियम के श्रृंगार के अलावा अन्य खाली दिनों में ऐच्छिक श्रृंगार धराया जाता है. 
ऐच्छिक श्रृंगार प्रभु श्री गोवर्धनधरण की इच्छा, ऋतु की अनुकूलता, ऐच्छिक श्रृंगारों की उपलब्धता, पूज्य श्री तिलकायत की आज्ञा एवं मुखिया जी के स्व-विवेक के आधार पर धराया जाता है. 

मेरी जानकारी के अनुसार आज श्रीजी को फ़िरोज़ी ज़री पर सुनहरी ज़री की तुईलैस की किनारी से सुसज्जित सूथन, चोली एवं घेरदार वागा का श्रृंगार धराया जायेगा. 

राजभोग दर्शन – 

कीर्तन – (राग : सारंग)

बैठे हरि राधासंग कुंजभवन अपने रंग
कर मुरली अधर धरे सारंग मुख गाई ll
मोहन अतिही सुजान परम चतुर गुननिधान
जान बुझ एक तान चूक के बजाई ll 1 ll
प्यारी जब गह्यो बीन सकल कला गुनप्रवीन
अति नवीन रूपसहित वही तान सुनाई ll
वल्लभ गिरिधरनलाल रिझ दई अंकमाल
कहत भलें भलें लाल सुन्दर सुखदाई ll 2 ll

साज – आज श्रीजी में फ़िरोज़ी ज़री की पिछवाई धरायी जाती है. गादी, तकिया एवं चरणचौकी के ऊपर सफ़ेद बिछावट की जाती है.

वस्त्र – आज श्रीजी को फ़िरोज़ी रंग की ज़री का सूथन, चोली एवं घेरदार वागा धराये जाते हैं. गुलाबी रंग के ठाडे वस्त्र धराये जाते हैं.

श्रृंगार – आज प्रभु को मध्य का (घुटने तक) हल्का श्रृंगार धराया जाता है. माणक के सर्व आभरण धराये जाते हैं.
 श्रीमस्तक पर फ़िरोज़ी रंग की गोल पाग के ऊपर सिरपैंच, चमकनी गोल-चन्द्रिका एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में एक जोड़ी माणक के कर्णफूल धराये जाते हैं.
श्रीकंठ में एक दुलड़ा एवं एक सतलड़ा धराया जाता हैं.
 गुलाबी पुष्पों की दो सुन्दर मालाजी धरायी जाती हैं.
 श्रीहस्त में पुष्पछड़ी, लाल मीना के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं.
पट फ़िरोज़ी एवं गोटी चाँदी की आती है. 

संध्या-आरती दर्शन के उपरांत श्रीकंठ के आभरण बड़े कर छेड़ान के (छोटे) आभरण धराये जाते हैं. शयन दर्शन में श्रीमस्तक पर लूम-तुर्रा रूपहरी धराया जाता है.

Sunday, 28 March 2021

व्रज - चैत्र कृष्ण प्रतिपदा

व्रज - चैत्र कृष्ण प्रतिपदा 
Monday, 29 March 2021

लाल नेक भवन हमारे आवो ।
जो मांगो सो देहो मोहन ले मुरली कल गावो ।।१।।
मंगलचार करो गृह मेरे संगके सखा बुलावो ।
करो विनोद सुंदर युवतीनसों प्रेम पीयूष पीवावो ।।२।।
बलबल जाऊं मुखारविंदकी ललित त्रिभंग दीखावो ।
परमानंद सहचरी रसभर ले चली करत उपावो ।।३।।

द्वितीया पाट

विशेष – व्रज से पधारने के पश्चात फाल्गुन कृष्ण सप्तमी (पाटोत्सव) को प्रभु वर्तमान मंदिर के सिद्ध होने तक मंदिर के बाहर खर्च-भण्डार में विराजे थे. तत्पश्चात आज के दिन वर्तमान पाट पर विराजित हुए थे अतः आज के दिन को द्वितीया पाट कहा जाता है.

इस उत्सव का एक और भाव है कि वसंत-पंचमी से डोलोत्सव तक व्रजभक्त प्रभु के साथ परस्पर सख्यभाव से होली खेलते हैं. व्रजराजकुमार प्रभु को प्रभु ना मानते हुए अपने समान मान उनके साथ झकझोरी करते हैं, फगवा मांगते हैं, ओढ़नियाँ ओढाकर और विविध स्त्री वेश पहनाकर अपने साथ नचाते हैं. 
उन दिनों में ईश्वर भाव नही रहता अतः नंदरायजी आज के दिन प्रभु को पुनः पाट पर बिठाकर पूर्ववत नंदकुमार-व्रजराजकुमार के रूप में स्थापित करते हैं, इस भाव से आज का यह उत्सव मनाया जाता है.

इस सन्दर्भ में परमानंददास जी ने गाया है –
लाल नेक देखिये भवन हमारो l
द्वितीया पाट सिंहासन बैठे, अविचल राज तुम्हारो ll 1 ll....(नीचे पूर्ण)

आज का उत्सव चन्द्रावलीजी की ओर का उत्सव है अतः उनकी ओर से राजभोग में चैत्री-गुलाब की फूल मंडली का मनोरथ होता है. आज से 10 दिन कुंजलीला यमुनाजी के भाव के, 10 निकुंजलीला ललिताजी के भाव के, 10 दिन निबिड़ निकुंजलीला चन्द्रावलीजी के भाव के एवं अंतिम 10 दिन निभृत निकुंजलीला के स्वामिनीजी के भाव के होते हैं.

इन चालीस दिनों की निकुंजलीला के पश्चात श्री वल्लभाधीश जी का प्राकट्य होता है. निकुंजलीला के सुन्दर पद इस दिनों में गाये जाते हैं.
“नेक कुंज कृपा पर आईये...”(सूरदासजी)
“चलोकिन देखन कुंजकुटि...”(परमानंददासजी)

सेवाक्रम - शीतकाल की सेवा पूर्ण हो चुकी है अतः आज से सेवाक्रम में काफी अंतर आ जायेगा. प्रभु के सम्मुख धरी जाने वाली अंगीठी आज से नहीं रखी जाएगी.
गन्ने का रस, रतालू की चटनी, घी भरी पिण्ड-खजूर, फलों में गन्ना, सूरण, अरबी और रतालू की सब्जी (सखड़ी व अनसखड़ी), सभी प्रकार (गेहूं, मूँग-दाल, चना-दाल, बादाम, शकरकंद आदि) के सीरा आदि शीतकाल की सामग्रियां आज से नहीं अरोगायी जायेंगी.
सिंहासन एवं पंखा धरे जाते हैं. आज से अक्षय-तृतीया तक चांदी का कुंजा धराया जाता है (तत्पश्चात माटी का कुंजा प्रारंभ हो जायेगा). होली खेल के चालीस दिनों तक ज़री के वस्त्र, साज, हीरा, पन्ना, माणक, मोती एवं जड़ाव स्वर्ण के आभरण आदि नहीं धराये जाते जो कि आज से पुनः प्रारंभ हो जायेंगे. आज से रंगीन साज (गादी-तकिया) प्रारंभ हो जायेंगे जो कि रामनवमी तक चलेंगे. आज से गोपाष्टमी तक राजभोग धरे तब छाक के पद गाये जाते हैं.

श्रीजी मंदिर के सभी मुख्य द्वारों की देहरी (देहलीज) को पूजन कर हल्दी से लीपी जाती हैं एवं आशापाल की सूत की डोरी की वंदनमाल बाँधी जाती हैं.

आरती सभी समां में (मंगला, राजभोग, संध्या-आरती व शयन) थाली में की जाती है.

मंगला दर्शन पश्चात प्रभु को चन्दन, आवंला, एवं फुलेल (सुगन्धित तेल) से अभ्यंग (स्नान) कराया जाता है. आज विशेष रूप से प्रभु को दोहरा (Double) अभ्यंग कराया जाता है.

आज प्रभु को नियम के सुनहरी ज़री के चाकदार वस्त्र और श्रीमस्तक पर हीरा की कुल्हे पर सुनहरी घेरा धराये जाते हैं.

उत्सव के कारण गोपीवल्लभ (ग्वाल) भोग में चाशनी लगे पक्के गुंजा अरोगाये जाते हैं. इसके अतिरिक्त प्रभु को दूधघर में सिद्ध की गयी केसर युक्त बासोंदी की हांडी का भोग भी अरोगाया जाता है. 

राजभोग में अनसखड़ी में दाख (किशमिश) का रायता अरोगाया जाता है.

श्रृंगार दर्शन 

साज – आज श्रीजी में फूलक शाही ज़री की हरे हांशिया वाली पिछवाई धरायी जाती है. गादी, तकिया एवं चरणचौकी के ऊपर से सफेदी बड़ी कर (हटा) दी जाती है. उत्सव के दिवसों में मलमल के गादी-तकियों में सफ़ेद बिछावट नहीं की जाती इसलिए ऐसा कहा जाता है.

वस्त्र – आज श्रीजी को सुनहरी ज़री के बिना किनारी के सूथन, चोली एवं चाकदार वागा धराये जाते हैं. पटका रूपहरी ज़री का धराया जाता हैं. ठाडे वस्त्र मेघश्याम रंग के धराये जाते हैं.

श्रृंगार – आज प्रभु को वनमाला का (चरणारविन्द तक) भारी श्रृंगार धराया जाता है. मिलवा – हीरा की प्रधानता के मोती, माणक, पन्ना एवं जड़ाव स्वर्ण के सर्व आभरण धराये जाते हैं.
 श्रीमस्तक पर जड़ाव स्वर्ण की कुल्हे के ऊपर सुनहरी जड़ाव का घेरा एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में हीरा के मकराकृति कुंडल धराये जाते हैं. बायीं ओर हीरा की चोटीजी धरायी जाती है.
नीचे सात पदक ऊपर हीरा, पन्ना, माणक, मोती के हार व माला धराये जाते हैं. कली, कस्तूरी आदि माला धरायी जाती हैं.
 चैत्री गुलाब के पुष्प की सुन्दर थागवाली वनमाला धरायी जाती है.
 श्रीहस्त में पुष्पछड़ी, हीरा के वेणुजी एवं दो वेत्रजी धराये जाते हैं. 
पट उत्सव का एवं गोटी जड़ाऊ की आती है. 
आरसी चार झाड़ की दिखाई जाती है. 

Saturday, 27 March 2021

Chandan Pichwai

🔸Beautiful Creation🔸

🏵️ Handmade Pichwai with Original Chandan-Kesar on cotton fabric🏵️

⚜️ Material used⚜️

✨Chandan/Sandelwood
✨Kesar/Saffron
✨Chandan Fragrance Without alcohol
✨Food colour
✨Nirmali/Gum

Pichwai cost starts from 401/-

Size
24 inch X 18 inch Rs. 401*
39 inch X 30 inch Rs. 901*
90 inch X 84 inch Rs. 2100*
115 inch X 115 inch Rs. 3000*
*Price depends on design.

👉Delivery after 45 days.
👉 Without any joints in fabric.

🌏We deliver saaj and fabric across world.

Call on 9879555686 for more details.

Thank you.

https://www.facebook.com/PushtiSaaj/

https://www.pushtisaajshringar.com/

#pushtisaajshringar #chandan #pichwai #Pushtimarg

व्रज - फाल्गुन शुक्ल पूर्णिमा

व्रज - फाल्गुन शुक्ल पूर्णिमा
Sunday, 28 March 2021

मनमोहन अद्भुत डोल बनी ।
तुम झुलो हों हरख झुलाऊं वृन्दावन चंद धनी ।।१।।
परम विचित्र रच्यो विश्वकर्मा हीरा लाल मनी ।
चतुर्भुज प्रभु गिरिधरन लाल छबि कापे जात गनी ।।२।।

आज मंगला के दर्शन सुबह 5.45 पर खुलेंगे. 

होली एवं दोलोत्सव ( डोल का उत्सव) 

विशेष – आज दोलोत्सव है. श्रीजी में यह उत्सव उत्तरा-फाल्गुनी नक्षत्र जिस दिन सूर्योदय के समय हो तब मनाया जाता है.
 पूज्यपाद तिलकायत महाराज श्री की आज्ञा से श्रीनाथजी मंदिर नाथद्वारा में सेवाक्रम इस प्रकार रहेगा. दोलोत्सव नक्षत्र प्रदान होने से फाल्गुन शुक्ल पूर्णिमा के दिन अथवा उत्तरा फाल्गुनी नक्षत्र के दिन मनाया जाता हैं.
इस बार पूर्णिमा रविवार के दिन तिथि प्रधान पर्व होलिकात्सव तथा नक्षत्र प्रधान पर्व दोलोत्सव  का सयोंग पूर्णिमा एवं उत्तरा फाल्गुन नक्षत्र साथ होने से दिन में दोलोत्सव एवं होलिका प्रदीपन सूर्यास्त 6.46 के पश्चात किया जायेगा.

परम्परानुसार मंदिर दोलोत्सव के पश्चात ख़ासा (साफ़) किया जायेगा.
सूर्यास्त पश्चात होलिका प्रदीपन के बाद सायं शयन में श्रीजी प्रभु को दाढी रंगने का सेवाक्रम होता हैं किंतु दिन में दोलोत्सव हो जाने से मंदिर ख़ासा (साफ़) होने के पश्चात निज मंदिर में गुलाल का निषेध हो जाता हैं. इससे इस बार शयन के दर्शन में दाढी गुलाल के बजाय फूलों से रंगी जायेंगी तथा शयन के दर्शन में गुलाल के स्थान पर फ़ूल ही उड़ाये जाएँगे. पूर्व में इस तरह का होली और डोल का सयोंग सम्वत् 2015, 2037, एवं 2039 में रहा तब इसी प्रकार का सेवा क्रम रहा.

आज होली का उत्सव है. बड़ा पर्व रुपी उत्सव होने के कारण श्रीजी मंदिर के सभी मुख्य द्वारों की देहरी (देहलीज) को पूजन कर हल्दी से लीपी जाती हैं एवं आशापाल की सूत की डोरी की वंदनमाल बाँधी जाती हैं.

आज पूरे दिन झारीजी में यमुनाजल भरा जाता है. गद्दल, रजाई हरी साटन की आती है. आरती सभी समां में (मंगला, राजभोग, संध्या-आरती व शयन) थाली में की जाती है.

पुष्टिमार्ग में दोलोत्सव को काम-विजय उत्सव भी कहा जाता है. 
बसंत-पंचमी (जिसे मदन-पंचमी भी कहा जाता है) पर कामदेव का प्रादुर्भाव हुआ और उन्होंने हमारे योगेश्वर प्रभु श्रीकृष्ण को अपने अर्थात काम के वश में करने की ठानी. 
गुलाल, अबीर, चोवा, चन्दन, अरगजा आदि सुगन्धित साधन एवं रंग कामोद्दीपक माने जाते हैं और प्रतिदिन इनके प्रयोग से प्रभु काम के वश में होंगे ये कामदेव का भ्रम था. 
इसके अलावा स्त्री वेश (विविध भांति की चोलियाँ) आदि पहना कर भी कामदेव ने प्रभु को काम के वश में करने की कुचेष्टा की परन्तु श्री कृष्ण को योगेश्वर ऐसे ही नहीं कहा जाता. 
कुछ वाद्य यंत्रों की ध्वनि भी कामोद्दीपक मानी जाती है अतः ढप, ढ़ोल बजा कर, रसिया (बैठे और ठाडे), धमार और अमर्यादित गालियाँ गाकर प्रभु को भोगी सिद्ध करने का निरर्थक प्रयास किया. 
अंततोगत्वा चालीस दिन के निरर्थक प्रयास के पश्चात कामदेव ने प्रभु से क्षमा मांगी. तब योगेश्वर प्रभु श्रीकृष्ण ने दोलोत्सव के रूप में काम-विजय उत्सव मनाया. आज सबसे अधिक गुलाल काम पर विजय के भाव से उड़ायी जाती है.

सभी वैष्णवों को दोलोत्सव की ख़ूबख़ूब बधाईयाँ

राजभोग दर्शन – 

कीर्तन – (राग : सारंग)

डोल झुलावत लाल बिहारी,नाम लेले बोले लालन
प्यारी ।
हे दुल्हा दुलहनी दुलारी सुंदर सरस कुमारी ।।
नखसिख सुंदर सिंगारी केसु कुसुम सुहस्त सम्हारी ।
श्याम कंचुकी सुरंग सारी चाल चले छबि न्यारी।।१।।
वारंवार बदन निहारी अलक तिलक झलमलारी ।
रीझ रीझ लाल ले बलिहारी पुलकित भरत अंकवारी ।।
कोककला निपुन नारी कंठ सरस सुरहि भारी ।
सुयश गावत लाल बिहारी बिहारिन की बलिहारी ।।२।।

राजभोग दर्शन –

साज - आज श्रीजी में राजभोग में सफ़ेद मलमल की चार तह की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल व अबीर से भारी खेल किया जाता है. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है. गुलाल खेल इतना अधिक होता है कि पिछवाई और साज का मूल रंग दिखायी ही नहीं पड़ता.

वस्त्र – आज श्रीजी को सफ़ेद जामदानी के सूथन, चोली तथा घेरदार वागा धराये जाते हैं. पटका मोठड़ा का धराया जाता है जिसके दोनों छोर आगे की ओर रहते हैं. सभी वस्त्रों पर गुलाल अबीर, एवं चोवा आदि से भारी खेल किया जाता है. ठाडे वस्त्र लाल रंग के धराये जाते हैं जिनपर गुलाल, अबीर आदि से खेल किया जाता है. प्रभु के कपोल और दाढ़ी भी रंगे जाते हैं.  

श्रृंगार – आज प्रभु को वनमाला का (चरणारविन्द तक) हल्का श्रृंगार धराया जाता है. लाल, हरे, सफ़ेद व मेघश्याम मीना एवं जड़ाव स्वर्ण के सर्व आभरण धराये जाते हैं.
 श्रीमस्तक पर सफ़ेद चिल्ला की छज्जेदार पाग के ऊपर सिरपैंच, मोरपंख की सादी चन्द्रिका एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में जड़ाऊ के चार कर्णफूल धराये जाते हैं.
श्रीकंठ में नीचे दस पदक ऊपर ग्यारह माला सोने एवं मोती की धरायी जाती हैं.
श्रीकंठ में चंद्रहार एवं हमेल आदि धराये जाते हैं.
 गुलाबी पुष्पों की दो सुन्दर थागवाली बड़ी मालाजी धरायी जाती हैं. श्रीहस्त में पुष्पछड़ी, स्वर्ण के वेणुजी एवं दो वेत्रजी (स्वर्ण के बटदार व एक नाहरमुखी) धराये जाते हैं. पीठिका के ऊपर भी गुलाब के पुष्पों की एक मोटी मालाजी धरायी जाती है. 
पट चीड़ का व गोटी चांदी की आती है. आरसी दोनों समय बड़ी डांडी की आती है.
 भारी खेल के कारण सर्व श्रृंगार रंगों से सरोबार हो जाते हैं और प्रभु की छटा अद्भुत प्रतीत होती है. 

दोलोत्सव

दोलोत्सव महामहोत्सव कहलाता है. श्री चन्द्रावली जी की सेवा का यह मुख्य उत्सव है. श्री हरिराय महाप्रभु की दोलोत्सव भावना के अनुसार यह अत्यंत गोपनीय लीला है. 

श्री वृषभानजी एवं श्री कीर्तिजी प्रभु श्री कृष्ण को अपने यहाँ आमंत्रित करते हैं. अपने जंवाई को आमंत्रित कर विविध प्रकार की सामग्रियां अरोगाते हैं एवं तत्पश्चात गुलाल, अबीर छांटकर होली खेलाते हैं. 
इस भाव से श्री नवनीतप्रियाजी आज प्रथम राजभोग में श्रीजी की गोदी में विराजते हैं. बाद में प्रभु नंदालय में पधारते हैं जहाँ नंदरायजी एवं यशोदाजी उन्हें अपने वात्सल्यरस से खेलाते हैं और विविध सामग्रियां अरोगाते हैं. तत्पश्चात निकुंज में, वृन्दावन में, श्री गोवर्धन की तलहटी में (जहाँ सुन्दर झरने बह रहे हैं, सदा बसंत खिला रहता है, वातावरण में शीतल सुगन्धित पवन बह रही है, अनेक प्रकार की माधुरी लताएँ, द्रुम बेलें, पुष्प एवं फलों से युक्त खिल रहे हैं) सुन्दर डोल (पुष्प पत्तियों से निर्मित झूले) की रचना व्रजभक्त करते हैं. श्री ठाकुरजी को डोल में पधराकर व्रजभक्त झुलाते हैं. प्रभु भक्तों के मनोरथ-पूरक हैं और अपने भक्तों के मनोरथ पूर्ण करने के लिए सर्व स्थानों पर डोल झूलते हैं. डोल के चार दर्शन होते हैं.

श्रीनवनीतप्रियाजी आज अपने मंदिर में गुलाल नहीं खेलते हैं. वहां कल रात्रि को ही गुलाल साफ़ कर ली गयी है. आज श्री नवनीतप्रियाजी में पलना नहीं होता. नियम का राजभोग सरने के पश्चात डोल का अधिवासन किया जाता हैं. लाड़ले लाल प्रभु अपने घर राजभोग अरोग कर श्रीजी में पधारते हैं और श्रीजी की गोदी में विराजित होते हैं.  पूज्य श्री तिलकायत अथवा मुखियाजीं आरती करते हैं. आरती के पश्चात  नवनीतप्रियाजी डोल में बिराजते हैं और गुलाल से सुक्ष्म खेल होता हैं. प्रथम भोग के  दर्शन सामान्य वैष्णवों के लिये बाहर नहीं खोले जाते.

सूक्ष्म खेल के बाद दूसरे भोग आते है ओर शंखोदक,धुप,दिप किया जाता हैं. भोग सराने के पश्चात  दर्शन खोले जाते हैं एक बीड़ी आरोग़ाई जाती हैं फिर गुलाल ओर अबीर से भारी खेल होता हैं पिछवाई,चंदुआ छाँटे जाते हैं. दूसरी बीड़ी आरोग़ाई जाती हैं फिर इसी क्रम से खेल होता हैं गुलाल,अबीर उड़ाया जाता हैं. आरती की जाती हैं और पुष्प उड़ाए जाते हैं. उसके पश्चात धुप,दिप किया जाता हैं और फिर  तीसरे भोग आते हैं इसमें  दूसरे भोग से दुगने भोग आते हैं.भोग सराने के बाद  मालाजी नयी धरायी जाती हैं और तीसरे भोग के दर्शन खोले जाते हैं. दो बीड़ी आरोग़ाई जाती हैं फिर गुलाल ओर अबीर से भारी खेल होता हैं दर्शनों के दौरान दोनों ओर से अनवरत अबीर, गुलाल उड़ाए जाते हैं और अत्यधिक मात्रा में उड़ाए जाते हैं जिससे डोल तिबारी में अँधेरा सा छा जाता है. फिर यही क्रम से चौथे भोग में दोहराया जाता हैं.

डोलतिबारी के पीछे के दो खण्डों (जहाँ श्रावण मास में हिंडोलना बंधता है) में डोल (एक पुष्प-पत्तियों से निर्मित झूला) बाँधा जाता है जिसमें श्री नवनीतप्रियाजी विराजित हो डोल झूलते हैं और आगे के एक खंड में वैष्णव दर्शनों का लाभ लेते हैं. 
इसके पश्चात श्री नवनीतप्रियाजी डोल से श्रीजी की गोद में पधारते हैं और एक बार और खेल होता है और आरती की जाती है.उसके पश्चात लालन अपने निज मंदिर में पधार जाते हैं.

उत्सव भोग में श्रीजी को कड़क मठड़ी, सेव गोली (छोटे लड्डू), कूर के पकागुंजा, कड़क शक्करपारा, मनोर (इलायची-जलेबी) के लड्डू, मेवाबाटी, केशरी चन्द्रकला, रसखोरा, दूधघर में सिद्ध मावे के पेड़ा-बरफी, दूधपूड़ी, बासोंदी, जीरा मिश्रित दही, केसरी-सफेद मावे की गुंजिया, घी में तला हुआ चालनी का सूखा मेवा, 8 विविध प्रकार के संदाना (आचार) के बटेरा, श्रीखंडवड़ी, छाछवड़ा, कांजीवड़ा, विविध प्रकार के फलफूल, शीतल आदि अरोगाये जाते हैं.

मंगला के पश्चात श्रृंगार, ग्वाल व प्रथम भोग भीतर होते हैं. दूसरे, तीसरे और चौथे भोग के दर्शन बाहर खुलते हैं.

Thursday, 25 March 2021

व्रज - फाल्गुन शुक्ल द्वादशी

व्रज - फाल्गुन शुक्ल द्वादशी 
Friday, 26 March 2021

आवत लाल गुपाल लिये सूने,
 मग मिली इक नार नवीनी।
त्यौं 'रसखानि' लगाई हिय भट् ,
मौज कियौ मनमांहि अधीनी।।
सारी फटी सुकुमारी हटी अंगिया ,
दरकी सरकी रंगभीनी।
गाल गुलाल लगाइ कै अंक ,
रिझाई बिदा कर दीनी।।

आप (तिलकायत श्री) के श्रृंगार

फाल्गुन शुक्ल नवमी से प्रभु को विशिष्ट श्रृंगार धराये जाने प्रारंभ हो गये हैं. इन्हें ‘आपके श्रृंगार’ अथवा ‘तिलकायत श्री के श्रृंगार’ कहा जाता है. ये शृंगार  द्वितीया पाट तक धराये जायेंगे.  ‘आपके श्रृंगार’ डोलोत्सव के अलावा जन्माष्टमी एवं दीपावली के पूर्व भी धराये जाते हैं.इसी शृंखला में आज चतुर्दशी का श्रृंगार धराया जाता हैं.

सभी समय की झारीजी यमुनाजल से भरी जाएगी. दो समय आरती थाली में की जाएगी.

आज नियम का श्रृंगार है जिसमें श्वेत चंदन की बुटी के किनारी वाले वस्त्र के घेरदार वागा और श्रीमस्तक पर छज्जेदार पाग एवं मच्छीघाट का सुनहरी कतरा धराया जाता हैं. 

फाल्गुन शुक्ल प्रतिपदा से श्रीजी में डोलोत्सव की सामग्रियां सिद्ध होना प्रारंभ हो जाती है. इनमें से कुछ सामग्रियां फाल्गुन शुक्ल नवमी से प्रतिदिन गोपीवल्लभ (ग्वाल) भोग में श्रीजी को अरोगायी जाती हैं और डोलोत्सव के दिन भी प्रभु को अरोगायी जायेंगी. 

इस श्रृंखला में आज श्रीजी को गोपीवल्लभ (ग्वाल) भोग में घेवर अरोगाया जाता हैं.

राजभोग में इन दिनों भारी खेल होता है. पिछवाई पूरी गुलाल से भरी जाती है और उस पर अबीर से चिड़िया मांडी जाती है.
 
प्रभु की कमर पर एक पोटली गुलाल की बांधी जाती है. ठोड़ी (चिबुक) पर तीन बिंदी बनायी जाती है.

राजभोग दर्शन –

कीर्तन – (राग : जेतश्री / हिंडोल)

झुलत युग कमनीय किशोर सखी चहुँ ओर झुलावत डोल l
ऊंची ध्वनि सुन चकृत होत मन सब मिल गावत राग हिंडोल ll 1 ll
एक वेष एक वयस एक सम नव तरुनि हरनी दग लोल l
भांत भांत कंचुकी कसे तन वरन वरन पहेरे वलिचोल ll 2 ll
वन उपवन द्रुमवेळी प्रफुल्लित अंबमोर पिकन कर कलोल l 
तैसेही स्वर गावत व्रज वनिता झुमक देत लेत मन मोल ll 3 ll
सकल सुगंध सवार अरगजा आई अपने अपने टोल l
तक तकजु पिचकाईन छिरकत एक भरे भर कनक कचोल ll 4 ll.....अपूर्ण

साज - आज श्रीजी में राजभोग में सफ़ेद मलमल की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल व अबीर से कलात्मक खेल किया जाता है. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है. 

वस्त्र – आज श्रीजी को श्वेत चंदन की बुटी के किनारी का सूथन, चोली, घेरदार वागा धराये जाते हैं. कटि-पटका धराया जाता है जिसका एक छोर आगे व एक बगल में होता है. ठाडे वस्त्र गहरे स्याम रंग के धराये जाते हैं. 
सभी वस्त्र दोहरी रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं और सभी वस्त्रों पर अबीर, गुलाल आदि को छांटकर कलात्मक रूप से खेल किया जाता है. प्रभु के कपोल पर भी गुलाल, अबीर लगाये जाते हैं व दाढ़ी भी रंगी जाती है.

श्रृंगार – आज प्रभु को छोटा (कमर तक) हल्का श्रृंगार धराया जाता है. फ़ीरोज़ा एवं स्वर्ण के सर्व आभरण धराये जाते हैं. श्रीमस्तक पर छज्जेदार पाग के ऊपर मच्छीघाट का सुनहरी कतरा  एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में कर्णफूल धराये जाते हैं.
 श्रीकंठ में आज त्रवल नहीं धराये जाते वहीँ कंठी धरायी जाती है.
पिले पुष्पों की दो सुन्दर मालाजी धरायी जाती हैं. श्रीहस्त में पुष्पछड़ी, फ़ीरोज़ा के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं. 
पट चीड़ का, गोटी चांदी की आती है. 
आरसी शृंगार में बड़ी डांडी की एवं राजभोग में छोटी डांडी की आती है. 
भारी खेल के कारण सर्व श्रृंगार रंगों से सरोबार हो जाते हैं और प्रभु की छटा अद्भुत प्रतीत होती है.

संध्या-आरती दर्शन के उपरांत श्रीकंठ के आभरण बड़े कर छेड़ान के (छोटे) आभरण धराये जाते हैं. शयन दर्शन में श्रीमस्तक पर लूम-तुर्रा रूपहरी धराया जाता है.

Wednesday, 24 March 2021

व्रज - फाल्गुन शुक्ल एकादशी

व्रज - फाल्गुन शुक्ल एकादशी
Thursday, 25 March 2020

फागुन लाग्यौ सखि जब तें,
 तब तें ब्रजमण्डल में धूम मच्यौ है।
नारि नवेली बचै नाहिं एक,
 बिसेख मरै सब प्रेम अच्यौ है।।
सांझ सकारे वही 'रसखानि' 
सुरंग गुलालन खेल मच्यौ है।
को सजनी निलजी न भई अरु ,
कौन भटु जिहिं मान बच्यौ है।।

कुंज एकादशी 

विशेष – आज कुंज एकादशी है. इसे आमलकी एकादशी भी कहा जाता है. 

श्रीजी का सेवाक्रम - उत्सव होने के कारण श्रीजी मंदिर के सभी मुख्य द्वारों की देहरी (देहलीज) को पूजन कर हल्दी से लीपी जाती हैं एवं आशापाल की सूत की डोरी की वंदनमाल बाँधी जाती हैं. 

आज पूरे दिन झारीजी में यमुनाजल भरा जाता है. आरती सभी समय (मंगला, राजभोग, संध्या-आरती व शयन) थाली में की जाती है. 

मंगला दर्शन पश्चात प्रभु को चन्दन, आवंला, एवं फुलेल (सुगन्धित तेल) से अभ्यंग (स्नान) कराया जाता है.

श्रृंगार दर्शन में कुंज के भाव की पिछवाई आती है जिसे ग्वाल समय बड़ा कर दिया जाता है. 

आज नियम का मुकुट-काछनी का श्रृंगार धराया जाता है.

वर्ष में केवल आज श्रीजी को एक दिन में तीन विविध प्रकार के मुकुट धराये जाते हैं. 
प्रातः श्रृंगार में स्वर्ण का मीनाकारी वाला मुकुट, राजभोग में पुष्प का मुकुट एवं संध्या-आरती में विविध पुष्पों का ही अन्य मुकुट प्रभु को धराया जाता है.

फाल्गुन शुक्ल प्रतिपदा से श्रीजी में डोलोत्सव की सामग्रियां सिद्ध होना प्रारंभ हो जाती है.

फाल्गुन शुक्ल दशमी से इनमें से कुछ सामग्रियां प्रतिदिन गोपीवल्लभ (ग्वाल) भोग में श्रीजी को अरोगायी जाती हैं और डोलोत्सव के दिन भी प्रभु को अरोगायी जायेंगी. 
इस श्रृंखला में आज श्रीजी को गोपीवल्लभ (ग्वाल) भोग में मेवाबाटी अरोगायी जाती हैं. 

इसके अतिरिक्त आज उत्सव के कारण प्रभु को दूधघर में सिद्ध की गयी केसर युक्त बासोंदी की हांडी भी अरोगायी जाती है.

साज – आज प्रभु को होली के सुन्दर चित्रांकन वाली पिछवाई धरायी जाती है जिसमें व्रजभक्त प्रभु को होली खिला रहे हैं और ढप वादन के संग होली के पदों का गान कर रहे हैं.

वस्त्र – श्रीजी को आज केसरी चौखाना वस्त्र का सूथन एवं छोटी काछनी वहीँ चोवा की बड़ी काछनी एवं चोली धराये जाते हैं. केसरी चौखाना का गाती का पटका भी धराया जाता है. 
सभी वस्त्र रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं. ठाड़े वस्त्र सफेद जामदानी (लट्ठा) के धराये जाते हैं.

श्रृंगार - श्रीजी को आज वनमाला (चरणारविन्द तक) का हल्का श्रृंगार धराया जाता है. मीना, मोती तथा जड़ाव सोने के मिलवा सर्व आभरण धराये जाते हैं. 
श्रीमस्तक पर मीना का मुकुट एवं बायीं ओर शीशफूल धराया जाता है. 
श्रीकर्ण में मयूराकृति कुंडल धराये जाते हैं. बायीं ओर उत्सव की मीना की शिखा (चोटी) धरायी जाती है.
श्रीकंठ में दो माला अक्काजी की, एक चन्द्रहार, डोरा, हमेल आदि धराये जाते हैं. 
लाल गुलाब एवं श्वेत पुष्पों की विविध पुष्पों की थागवाली दो सुन्दर मालाजी धरायी जाती है. श्रीहस्त में पुष्पछड़ी, सोने के बटदार वेणुजी दो वेत्रजी धराये जाते हैं.
पट चीड़ का, गोटी चांदी की व आरसी बड़ी डांडी की आती है. 

Tuesday, 23 March 2021

व्रज - फाल्गुन शुक्ल दशमी

व्रज - फाल्गुन शुक्ल दशमी
Wednesday, 24 March 2021

खेलतु फाग लख्यौ पिय प्यारी कों,
 ता सुख की उपमा किहीं दीजै।
देखत ही बनि आवै भलै 'रसखान' ,
कहा है जो वारि न कीजै।।
ज्यौं ज्यौं छबीली कहै पिचकारी लै ,
एक लई यह दूसरी लीजे।
त्यौं त्यौं छबीलो छकै छाक सौं ,
हेरै हंसे न टरै खरौ भीजे।

आप (तिलकायत श्री) के श्रृंगार (त्रयोदशी का  श्रृंगार)

नवमी से द्वितीया पाट के दिन तक प्रभु को विशिष्ट श्रृंगार धराये जाने प्रारंभ हो जाते हैं. इन्हें ‘आपके श्रृंगार’ अथवा ‘तिलकायत श्री के श्रृंगार’ कहा जाता है. ‘आपके श्रृंगार’ डोलोत्सव के अलावा जन्माष्टमी एवं दीपावली के पूर्व भी धराये जाते हैं.इसी शृंखला में आज त्रयोदशी का श्रृंगार धराया जाता हैं.

विशेष – आज सभी समय झारीजी यमुनाजल से भरी जाती है और दो समय आरती थाली में होती है.

इन दिनों प्रभु को आपके श्रृंगार धराये जा रहे हैं. 
इसी श्रृंखला में आज श्रीजी को नियम के श्वेत जामदानी के चाकदार वागा व श्रीमस्तक पर छज्जेदार पाग के ऊपर सुनहरी जमाव का कतरा का श्रृंगार धराया जाता है. आभरण छेड़ान से दो अंगुल नीचे तक धराये जाते हैं.

फाल्गुन शुक्ल प्रतिपदा से श्रीजी में डोलोत्सव की सामग्रियां सिद्ध होना प्रारंभ हो जाती है. इनमें से कुछ सामग्रियां फाल्गुन शुक्ल नवमी से प्रतिदिन गोपीवल्लभ (ग्वाल) भोग में श्रीजी को अरोगायी जाती हैं और डोलोत्सव के दिन भी प्रभु को अरोगायी जायेंगी. 

इस श्रृंखला में आज श्रीजी को गोपीवल्लभ (ग्वाल) भोग में दही की सेव (पाटिया) के लड्डू अरोगाये जाते हैं.

आज के अतिरिक्त दही की सेव (पाटिया) के लड्डू केवल डोलोत्सव, अक्षय नवमी व नागपंचमी के दिन अरोगाये जाते हैं.

राजभोग में इन दिनों भारी खेल होता है. पिछवाई पूरी गुलाल से भरी जाती है और उस पर अबीर से चिड़िया मांडी जाती है.
 
प्रभु की कमर पर एक पोटली गुलाल की बांधी जाती है. ठोड़ी (चिबुक) पर तीन बिंदी बनायी जाती है.

राजभोग दर्शन - 

कीर्तन – (राग : सारंग)

हरिको डोल देख व्रजवासी फूले l गोपी झुलावे गोविंद झूले ll 1 ll
नंद चंद गोकुल में सोहे l मुरली मन्मथ मन मोहे ll 2 ll
कमलनयन को लाड़ लड़ावे प्रमुदित गीत मनोहर गावे ll 3 ll
रसिक शिरोमनि आनंद सागर l ‘सूरदास’ प्रभु मोहननागर ll 4 ll

साज – आज श्रीजी में राजभोग में सफ़ेद मलमल की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल व अबीर से भारी खेल किया जाता है. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है.

वस्त्र – आज श्रीजी को सफ़ेद जामदानी का छींट वाला सूथन, चोली एवं चाकदार वागा धराये जाते हैं. सभी वस्त्र सुनहरी ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं. ठाड़े वस्त्र अमरसी रंग के धराये जाते हैं. सभी वस्त्रों पर अबीर, गुलाल आदि को छांटकर कलात्मक रूप से खेल किया जाता है.
प्रभु के कपोल पर भी गुलाल, अबीर लगाये जाते हैं. अत्यधिक गुलाल खेल के कारण वस्त्र लाल प्रतीत होते हैं.

श्रृंगार – श्रीजी को आज मध्य का (छेड़ान से दो अंगुल नीचे तक) हल्का श्रृंगार धराया जाता है. लाल मीना के सर्व आभरण धराये जाते हैं. श्रीमस्तक पर स्याम खिड़की की सफ़ेद छज्जेदार पाग के ऊपर सिरपैंच, सुनहरी नागफणी (जमाव) का कतरा व तुर्री एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. 
श्रीकर्ण में मीना के चार कर्णफूल धराये जाते हैं. 
श्रीकंठ में एक अक्काजी की माला धरायी जाती है. श्वेत एवं गुलाबी पुष्पों की दो सुन्दर मालाजी धरायी जाती हैं. भारी खेल के कारण सर्व श्रृंगार रंगों से सरोबार हो जाते हैं और प्रभु की छटा अद्भुत प्रतीत होती है. 
श्रीहस्त में पुष्पछड़ी, लाल मीना के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं. 
पट चीड़ का, गोटी चांदी की व आरसी दोनो समय बड़ी डांडी की आती है.

संध्या-आरती दर्शन के उपरांत श्रीकंठ के आभरण बड़े कर छेड़ान के (छोटे) आभरण धराये जाते हैं. शयन दर्शन में श्रीमस्तक पर लूम-तुर्रा रूपहरी धराये जाते है.
यदि सर्दी कम हो और कोई मनोरथी हो तो श्री तिलकायतजी की आज्ञा लेकर शयन में पुष्पों के आभरण धराये जा सकते हैं.

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) નવમ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

નવમ શ્લોક

આ રીતે કલિદોષ હારિણી - પરોપકારીણી, અષ્ટવિધ ઐશ્વર્યધારિણી, સકલ સિદ્ધિ પ્રદાયિની શ્રીયમુનાજીની સ્તુતિ રૂપ આ યમુનાષ્ટકમ્ નો પાઠ કરવાથી મળતા ફળનું નિરૂપણ અંતિમ શ્લોકમાં કરવામાં આવ્યું છે - 

તવાષ્ટકમ્ ઈદં મુદા પઠતિ સૂરસૂતે! સદા
સમસ્ત-દુરિત-ક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિ:।।
તયા સકલ-સિદ્ધિયો મૂરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવ-વિજયો ભવેદ્ વદતિ વલ્લભ: શ્રીહરે:।।૯।।

ભાવાર્થ : હે સૂર્યના પુત્રી (યમુનાજી), તમારા આ સ્તોત્ર-અષ્ટકનો પ્રસન્ન ચિત્તે પાઠ કરનારાં બધાં પાપોનો ક્ષય થાય છે. અને ભગવાન મુકુંદમાં તેની નિશ્ચિતપણે રતિ થાય છે. અને મુકુંદમાં રતિ પ્રાપ્ત થવાથી તેને સર્વાત્મભાવ આદિ બધી સિદ્ધિઓ આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. તે ઉપરાંત મુરરિપુ ભગવાન સહિત તેમનો સ્વામિની વર્ગ પણ સંતુષ્ટ થાય છે. એટલું જ નહીં સ્વભાવનો વિજય થાય છે. એવું શ્રીહરિને પ્રિય શ્રીવલ્લભ કહે છે.

વિવેચન : યમુનાષ્ટકમ્ ના અંતિમ શ્લોકમાં 'તવાષ્ટકમ્ ઈદં' પદ છે. તેનો અર્થ છે. "તમારું આ અષ્ટક" તેનો ભાવ એ કે હે યમુનાજી, તમારી સ્તુતિ કરતાં ઘણા અષ્ટકો રચ્યાં છે અને રચાશે; પરંતુ તમારા અષ્ટક (જે શ્રીમહાપ્રભુજીએ રચ્યું છે અષ્ટક) નો પાઠ કરવાથી તેમાં બતાવેલ ફલ પ્રાપ્તિ અવશ્ય થશે. ખાસ કરીને આઠમાં શ્લોકમાં તવ કથાધિકા સ્મર શ્રમ જલાણું સાથે સંગમ થતાં ભગવદ્લીલાનો અનુભવ થવો તે - ફલની પ્રાપ્તિ અન્ય કોઈ અષ્ટક દ્વારા થતી નથી. જગદ્ ગુરુ આદ્ય શંકરાચાર્યજીએ પણ શ્રીયમુનાજીનું સ્તોત્ર રચ્યું છે. પરંતુ જે સ્તોત્રમાં શ્રીયમુનાજીના યથાર્થ સ્વરૂપનો પરિચય કરવામાં આવ્યો હોય તે સ્તોત્ર દ્વારા જ બધાં ફલ પ્રાપ્ત થઈ શકે.

શ્રીવલ્લભ વિરચિત યમુનાષ્ટકમ્ નો પાઠ, પ્રસન્ન ચિત્તે નિત્ય નિયમપૂર્વક કરવાથી નવમા શ્લોકમાં ગણાવેલ પાંચ ફળ તો નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે. (૧) સમસ્ત દુરિતોનો ક્ષય થશે, (૨) મુકુંદમાં રતિ થશે, (૩) સકલ સિદ્ધિઓની પ્રાપ્તિ થશે, (૪) મુરરિપો સંતોષ પામીને જીવના ભક્તિભાવ આડે આવતા બધા અંતરાયોને દૂર કરશે અને (૫) સ્વભાવનો વિજય થશે.

સમસ્ત દુરિત ક્ષયો - બધાં દુરિત એટલે કે પાપોનો ક્ષય થાય. શ્રુતિ કહે છે - "નરાણાં ક્ષીણ પાપાનાં કૃષ્ણે ભક્તિ પ્રજાયતે" એટલે કે જેનાં પાપો ક્ષીણ થયાં છે એવા જીવોને કૃષ્ણભક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. 

બ્રહ્મસંબંધ કરવાથી બધા દોષો (પાપો) ની નિવૃત્તિ આપોઆપ થાય છે. એવું જ અહીં સમજવું. જે જીવ આ અષ્ટકનો પાઠ કરે તેનાં બધાં પાપો ક્ષીણ થઈ જાય છે અને જેનાં પાપોની નિવૃત્તિ થઈ છે એવો જીવ સહેજમાં ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરી લે છે. જ્યાં સુધી જીવમાં પાપ રહે ત્યાં સુધી તેમાં એ પાપ ભગવદ્ ભક્તિની પ્રાપ્તિમાં પ્રતિબંધરૂપ બની રહે છે. પરંતુ જેવાં તે નષ્ટ થયાં કે તરત જ, નિષ્પાપ એવો જીવ ભગવદ્ ભક્તિ પામે છે.

શ્રુતિ એવું પણ કહે છે કે "જ્ઞાનાગ્નિ: સર્વ કર્માણિ ભસ્મસાત્કુરૂતે યથા - એટલે કે જ્ઞાન રૂપી અગ્નિ વડે (મનુષ્યનાં) બધાં કર્મો (પાપકર્મો) ભસ્મસાત થઈ જાય છે. તાત્પર્ય એ કે જ્ઞાનાગ્નિ વડે જીવનાં બધા પાપકર્મોની નિવૃત્તિ અવશ્ય થાય છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિ બહુ કષ્ટ સિદ્ધ છે. અને તે પ્રાપ્ત કરવામાં સમય પણ ઘણો લાગે છે. પરંતુ આ અષ્ટકનો પાઠ કરવાથી જીવનાં બધાં પાપો સઘળા નાશ પામે છે. અને તેમાં ઘણો ઓછો સમય લાગે છે. તેથી જ્ઞાન પ્રાપ્તિ દ્વારા પાપોનો નાશ કરવા કરતાં આ અષ્ટકનો પાઠ કરીને પાપોનો નાશ કરવો એ જીવ માટે સરળ અને સહજ રીતે હોવાથી તે વધુ ઉત્કૃષ્ટ છે.

મુકુંદે રતિ : મુકુંદમાં રતિ થાય છે. જેનાં પાપ નષ્ટ થયાં હોય તેની પ્રીતિ મુકુંદમાં થાય એ સ્વાભાવિક છે. મુકુંદ એટલે મોક્ષદાતા, પ્રભુ. સાધારણ રીતે મુકુંદ ભગવાનમાં સર્વને મોક્ષનું દાન કરે છે. પરંતુ અષ્ટકનો પાઠ કરનાર ઉપર પ્રસન્ન થઈને તે તેને ભક્તિ (રતિ) નું દાન કરે છે. આ અષ્ટકનો પાઠ કરનાર ઉપર તે શા માટે પ્રસન્ન થાય છે? એટલા માટે કે શ્રીયમુનાજી તેની પ્રિયા છે. યમુનાજી પ્રભુને નિત્ય પ્રિય છે. અને અતિશય પ્રિય છે. તેથી પોતાની પ્રિયતમાના (શ્રીયમુનાજીના) ઉત્કર્ષનું દાન કરનાર (યમુનાષ્ટકમ્ નો પાઠ કરનાર) ઉપર, ભક્તોનાં પ્રતિબંધોને દૂર કરનાર મુરરિપુ, અવશ્ય પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને તે, એ પાઠ કરનારને મુક્તિને બદલે ભક્તિ આપે તેમાં શું આશ્ચર્ય!

તયા સકલ સિદ્ધયો : આ સ્તોત્રનો પાઠ કરવાથી તેનો પાઠ કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થઈને તેને શું ફળ આપે? ભગવાન પ્રસન્ન થાય તો તેને મનવાંછિત ફળ આપે. જીવ માગે કે ન માગે પરંતુ ભગવાન તેને સકલ સિદ્ધિઓનું દાન કરે. લૌકિક સિધ્ધિઓનું નહીં; પરંતુ અલૌકિક સિદ્ધિઓનું દાન કરે. યમુનાજીને પણ સકલસિદ્ધિ હેતુ નામથી ઓળખવામાં આવ્યા છે. એવી આઠ અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને જીવ ભગવદ્લીલાઓનો અનુભવ કરી શકે અને તેની ભગવદ્ રતિ દ્રઢ થાય.

મુરરિપુશ્વ સંતુષ્યતિ : અર્થાત મુર દાનવનો દુશ્મન એવો મુરારિ સંતુષ્ઠ થઈને, આ અષ્ટકનો પાઠ કરનાર ઉપર પ્રસન્ન થાય છે. અને તેને ભગવદ્ પ્રાપ્તિ કરાવે છે, તેના જીવના ભગવદ્ પ્રાપ્તિના માર્ગમાં અંતરાય દૂર બનતા બધા પ્રતિબંધોને તે દૂર કરે છે.

આ પદમાં 'ચ' અક્ષર છે. ચ એટલે પણ. તેનો ભાવ એ છે કે કેવળ મુરારિ એકલા નહીં પણ ભગવાનની બીજી બધી સ્વામિનીજીઓ પણ અષ્ટકનો પાઠ કરનાર જીવ ઉપર પ્રસન્ન થાય છે. ભગવાન તેના ઉપર એટલા માટે પ્રસન્ન થાય છે કે જીવ ભગવાનની પ્રિયતમાની સ્તુતિ કરે છે અને આ અષ્ટકનો પાઠ કરે છે. સ્વામિનીજીઓ તેના ઉપર એટલા માટે પ્રસન્ન થાય છે કે તેમને (કાત્યાયની વ્રત કરનાર કુમારિકાઓ) પણ યમુનાજીનું સેવન કરવામાંથી તેમને (કુમારિકાઓને) ભગવદ્ પ્રાપ્તિ થઈ અને પછીથી રાસોત્સવમાં ભગવદ્ અનુભૂતિ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જેના સેવન અને સાન્નિધ્યથી તેમને આવું મહદ સૌભાગ્ય પ્રાપ્ત થયું તેવા યમુનાજી તેમને શા માટે પ્રિય ન હોય? અને પોતાને જે અત્યંત પ્રિય હોય તેના ગૌરવનું ગાન કરનાર ઉપર અને તેના ઉત્કર્ષનું ગીત ગાનાર ઉપર તે શા માટે પ્રસન્ન (સંતુષ્ટ) ન થાય? ટૂંકમાં મુરરિપુશ્વ સંતુષ્યતિનો અર્થ છે - મુરારિ અને સ્વામિની વર્ગ બન્ને સંતોષ પામી પ્રસન્ન થાય છે. અને જેની ઉપર તેઓ પ્રસન્ન થાય તેને માટે ભક્તિભાવ અત્યંત સુલભ બનાવી દે તેમાં શી નવાઈ? એવો જીવ, ભગવદ્ પ્રાપ્તિ અત્યંત સરળતાથી કરી શકે છે.

સ્વભાવ વિજયો ભવેદ્ - અર્થાત સ્વભાવનો વિજય થાય છે. કો'ના સ્વભાવનો વિજય થાય છે? (૧) યમુનાજીના સ્વામી મુરારિનો કે યમુનાષ્ટકમ્ નો નિત્ય પાઠ કરનાર યમુનાજીના ભક્તોનાં સ્વભાવનો વિજય થાય છે? તો કે બન્નેના સ્વભાવનો વિજય થાય છે. કેવી રીતે? 

પહેલાં મુકુંદ ભગવાનનાં સ્વભાવનો વિજય થાય છે. મુકુંદ ભગવાન જ્યારે જીવ ઉપર પ્રસન્ન થાય ત્યારે તેઓ તેને મોટે ભાગે તો મુક્તિનું દાન કરે છે. મુકુંદ શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે - મોક્ષ (મુકં) દદાતિ ઈતિ મુકુંદ એટલે કે મોક્ષ દેનારને મુકુંદ કહે છે. મોક્ષ આપવો એ મુકુંદનો સ્વભાવ છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે જીવને મોક્ષ (મુક્તિ) આપે, ભક્તિ નહીં. ભક્તિને તો અપ્રાપ્ય ગણવામાં આવી છે. ભગવાન સાથે સંબંધ કરાવનાર ભાવને ભક્તિ કહેવામાં આવે છે. એવો ભાવ સહજ સાધ્ય નથી; તે તો વિરલ છે. વિરલ છે તેથી સદેય છે.

જેના ઉપર પ્રભુ તુષ્ટ (પ્રસન્ન) થાય તેને તે મુક્તિ આપે છે. પરંતુ જેના ઉપર અતિશય તુષ્ટ થાય (સંતુષ્ટ થાય) તેને તેઓ ભક્તિ આપે છે. સ્વભાવથી જ મોક્ષનું દાન કરનાર મુકુંદ પોતાને અતિશય પ્રિય એવાં શ્રીયમુનાજીનાં ગુણોનું સંકીર્તન થતું સાંભળીને અત્યંત સંતોષ પામે છે. અને પોતાના સ્વભાવથી વિપરિત તેઓ તે જીવને વિરલ અને તેથી અદેય એવી ભક્તિનું દાન કરીને તેને કૃતાર્થ કરે છે. આ રીતે ભગવાનના સ્વભાવમાં પરિવર્તન થાય છે.

હવે જીવના સ્વભાવનું પરિવર્તન કેવી રીતે થાય તે જોઈએ. જીવમાં પ્રભુના સત્ ચિત્ (સત્ચિદાંશ) અંશનો આવિર્ભાવ છે. એને આનંદાંશ તિરોહિત રહેલો છે. એટલા માટે તેને જીવ કહેવામાં આવે છે, આત્મા નહીં. જીવભાવને આ રીતે સમજાવ્યો છે - આનંદાશસ્તુ પૂર્વમેવ તિરોહિત યેન જીવભાવ એટલે કે આનંદાંશ જેનામાં તિરોહિત છે (એવો આત્મા) તેને જીવભાવ કહેવામાં આવે છે. અવિદ્યાને કારણે આત્મામાં જીવભાવ આવે છે. અર્થાત અવિદ્યા એ જ જીવનો સ્વભાવ છે. એટલા માટે તો જીવને સ્વભાવથી દુષ્ટ કહેવામાં આવ્યો છે. જીવા: સ્વભાવત: દુષ્ટા: - જીવ સ્વભાવથી (અવિદ્યાના કારણે) દુષ્ટ છે. યાદ રાખો સ્વરૂપથી (મમૈવાંશો - પ્રભુનો અંશ હોવાથી) તે દુષ્ટ હરગીજ નથી. સ્વરૂપથી તો તે ભગવાનનો અંશ છે. 

એવો સ્વભાવથી દુષ્ટ જીવ જો શ્રીયમુનાષ્ટકમ્ નો નિત્ય પ્રતિ પાઠ પ્રેમપૂર્વક પ્રસન્ન ચિત્તે (મુદા) કરે તો, શ્રીયમુનાજી પ્રત્યે અત્યંત પ્રીતિ ધરાવનાર અને શ્રીયમુનાજીના પ્રેમથી વિવશ બનેલ ભગવાન, તેના ઉત્કર્ષનું ગીત (યમુનાષ્ટકમ્ નો પાઠ) સાંભળીને તે જીવના હૃદયમાં આવિર્ભુત થાય છે. અને ભગવાન તો આનંદ માત્ર કર પાદ મુખોદરા દિ છે; ભગવાન તો પૂર્ણાનંદ છે. જીવના હૃદયમાં પૂર્ણાનંદનો આવિર્ભાવ થતાં તેનામાં રહેલી પેલી પંચ પર્વાત્મક અવિદ્યા ભાગી જાય છે. તેમ થતાં જીવના જીવપણાની નિવૃત્તિ થાય છે. જીવ કૃતાર્થ થઈ જાય છે. તેના દુષ્ટ સ્વભાવમાં પરિવર્તન થતા તે ભગવદ્ ભાવાવેશ વાળો બને છે. તેના સ્વભાવનો વિજય થાય છે. 

હવે એકજ વાત સમજવાની બાકી રહે છે. 'સ્વભાવમાં પરિવર્તન કરાવી આપવું એ દુ:સાધ્ય કાર્ય છે. એવું દુ:સાધ્ય કાર્ય કેવળ એક સ્તોત્ર (યમુનાષ્ટકમ્) નો પાઠ કરવાથી સિદ્ધિ થાય એવું માની શકાય ખરું? અર્થાત સ્વભાવ વિજયોભવેત્ એ ભાવ માટેનું કોઈ પ્રમાણ છે ખરું? તો કે હા; શાસ્ત્રમાં આવા વાક્યોને પ્રમાણ માનવામાં આવ્યું છે. "આપ્તવાક્યમેવ પ્રમાણમ્" જે આર્ષદ્રષ્ટા જે સત્યની પ્રતિતી પોતે જાતે કરી હોય તે સત્યને જો તે પોતે વ્યકત કરે તો તેના એ શબ્દો આપ્ત વાક્ય કહેવાય. ભગવાન સાથે નિત્ય સંબંધ રાખનાર જ ભગવાનના સ્વરૂપને જાણી શકે અને તે જાણ્યા પછી પોતાના અનુભૂતિને તે વાણી દ્વારા વ્યક્ત કરી શકે. 

શ્રીમદ્ વલ્લભને સાક્ષાત્ પ્રભુનો નિત્ય સંબંધ છે. આપ શ્રીકૃષ્ણસ્યમ્ ગણાય છે. આપ શ્રીહરિના વલ્લભ (પ્રિય) છે. અને આપશ્રી પોતે જ કહે છે "વદતિ વલ્લભ શ્રીહરે:" એટલે કે શ્રીહરિને પ્રિય વલ્લભ આ કહે છે. અને શ્રીવલ્લભ જે કહે છે તે પ્રમાણ છે. તેમના કથનમાં સત્યત્વની પ્રતીતિ થવી એ શ્રદ્ધાનો વિષય છે; એ બુદ્ધિનો વિષય નથી. આપ્ત વાક્યનું પ્રમાણત્વ શ્રદ્ધા જનિત છે. અને જીવમાં શ્રદ્ધાનો ઉદય થવો એ ભગવદ્ અનુગ્રહ વિના સંભવિત નથી. ભગવદ્ અનુગ્રહ ઉપર દેશ, કાલ કે કર્મ આદિ કશાનું નિયંત્રણ ન હોઈ શકે, અને નથી જ. આટલું સમજશો તો 'વદતિ વલ્લભ શ્રીહરે' ને પ્રમાણ (આપ્ત વાક્ય) માની શકશો. 

અહીં શ્રીયમુનાષ્ટકમ્ નું વિવરણ પૂરૂં થાય છે. ગુરુદેવની (શ્રીવલ્લભની) કૃપાથી એ થઈ શક્યું છે. તો બોલો.

શ્યામસુંદર શ્રીયમુને મહારાણી કી જય...

Monday, 22 March 2021

व्रज - फाल्गुन शुक्ल नवमी

व्रज - फाल्गुन शुक्ल नवमी
Tuesday, 23 March 2021

सुन्दर स्याम सुजान सिरोमनि देहु कहा कहि गारी जू।।बड़े लोग के औगुन ब्ररनत सकुच होत जिय भारी।।1।।
को करि सके पिता को निर्णय जाति पांति को जानें।। जिनके जिय जेसी बनि आवे तेसी भांति बखानें।।2।।
माया कुटिल नटी तन चितयो कोन बड़ाई पाई।।उन चंचल सब जगत विगोयो जहाँ तहाँ भई हँसाई।।3।।
तुम पुनि प्रगट होई बारेते कोन भलाई कीनी।।मुक्ति वधू उत्तम जन लायक ले अधमन कों दीनी।।4।।
बसि दस मास गर्भ माता के उन आशा करी जाये।।सो घर छांडि जीभ के लालच व्हे गाये पूत पराये।।5।।
बारेही ते गोकुल गोपिन के सूने ग्रह तुम डाटे।।व्हे निशंक तहाँ पेठि रंकलो दधि के भाजन चाटे।।6।।
आपु कहाय बड़े के ढोटा बात कृपन लों मांग्यो।।मनभंग पर दूजें याचत नेंक संकोच न लाग्यो।।7।।
लरिकाई तें गोपन के तुम सूने भवन ढढोरे।। यमुना न्हात गोपकन्या के निपट निलज पट चोरे।।8।।
वेन बजाय विलास कियो बन बोलि पराई नारी।।वे बतें मुनि राजसभा में व्हे निसंक विस्तारी।।9।।
सब कोउ कहत नंद बाबा को घर भर्यो रतन अमोले।। गिरे गंजा सिर मोर पखौवा गायन के संग डोले।।10।।
राजसभा को बेठनहारो कोन त्रियन संग नाचे।। अग्रज सहित राजमारग में कुबजा देखत राचे।।11।।
अपनी सहोदरा आपुही छल करि अर्जुन संग भजाई।।भोजन करि दासी सुत के घर जादों जाति लजाई।।12।।
ले ले भजे राजन की कन्या यहधों कोन भलाई।।सत्यभामा जु गोत में ब्याही उलटी चाल चलाई।।13।।
बहनि पिता की सास कहाई नेंक हू लाज न आई।। एते पर दीनी जु बिधाता अखिल लोक ठकुराई।।14।।
मोहन वशीकरन चट चेटक यंत्र मंत्र सब जाने।।ताते भलें भलें करी जाने भलें भलें जग माने।।15।।
वरनों कहा यथामती मेरी वेद हू पार न पावे।।दास गदाधर प्रभु की महिमा गावत ही उर आवे।।16।।

डोलोत्सव के आपके (तिलकायत श्री) के श्रृंगार आरम्भ ( यद्यपि त्रयोदशी क्षय के कारण द्वादशी का शृंगार फाल्गुन शुक्ल सप्तमी(द्वितीय) को धराया जा चुका हैं)

आज से प्रतिदिन झारीजी सभी समय यमुनाजल से भरी जाएगी. प्रतिदिन दो समय (राजभोग व संध्या) की आरती थाली में की जाएगी और डोलोत्सव की नौबत की बड़ी बधाई बैठेगी.

आज से द्वितीया पाट के दिन तक प्रभु को विशिष्ट श्रृंगार धराये जाने प्रारंभ हो जाते हैं. इन्हें ‘आपके श्रृंगार’ अथवा ‘तिलकायत श्री के श्रृंगार’ कहा जाता है. ‘आपके श्रृंगार’ डोलोत्सव के अलावा जन्माष्टमी एवं दीपावली के पूर्व भी धराये जाते हैं.

इन श्रृंगार के अधिकृत श्रृंगारी स्वयं पूज्य श्री तिलकायतजी होते हैं.

आज नियम का श्रृंगार है जिसमें दोहरी किनारी वाले श्वेत चौखाना वस्त्र के घेरदार वागा और श्रीमस्तक पर छज्जेदार पाग के ऊपर लूम की किलंगी धराये जाते हैं. 

विगत कुछ दिनों से श्रीजी में डोलोत्सव की सामग्रियां सिद्ध होना प्रारंभ हो गयी है. इनमें से कुछ सामग्रियां आज से प्रतिदिन गोपीवल्लभ (ग्वाल) भोग में प्रभु को अरोगायी जाती हैं. 

इस श्रृंखला में सर्वप्रथम आज श्रीजी को गोपीवल्लभ (ग्वाल) भोग में मनोर (इलायची-जलेबी) के लड्डु अरोगाये जाते हैं.  

आज से राजभोग के खेल में टिपकियाँ नहीं की जाती और भारी खेल होता है और अबीर की टिपकियां की जाती है. आज प्रभु की दाढ़ी रंगी जाती है और खेल के समय गुलाल भी फेंट (पोटली) में भर कर वैष्णवों पर उड़ाई जाती है.
प्रभु की चोली पर खेल नहीं होता.  

कीर्तनों में कल (दशमी) तक अष्टपदी गायी जाती है और परसों से डोल के भाव के कीर्तन आरंभ होंगे.

राजभोग दर्शन –

कीर्तन – (राग : काफी) 

गोपकुमार लिये संग हो हो होरी खेले व्रजनायक l ईत व्रजयुवति यूथ मधिनायक श्रीवृषभान किशोरी ll 1 ll
मोहन संग डफ दुंदुभी सहनाई सरस धुनि राजे l बीचबीच युवती मनमोहन महुवर मुरली बाजे ll 2 ll
श्याम संग मृदंग झांझ आवज आन भांत बजावे l किन्नरी बीन आदि बाजे साजे गिनत न आवे ll 3 ll
ईत व्रजकुंवर करनी कर राजत रत्न खचित पिचकाई l उत करकमल कुसुम नवलासी गावत गारि सुहाई ll 4 ll.....अपूर्ण

साज - आज श्रीजी में राजभोग में सफ़ेद मलमल की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल व अबीर से कलात्मक खेल किया जाता है. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है. 

वस्त्र – आज श्रीजी को श्वेत चौखाना वस्त्र का सूथन, चोली, घेरदार वागा धराये जाते हैं. श्वेत रंग का कटि-पटका धराया जाता है जिसका एक छोर आगे व एक बगल में होता है. ठाडे वस्त्र गहरे लाल रंग के धराये जाते हैं. 
सभी वस्त्र दोहरी रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं और सभी वस्त्रों पर अबीर, गुलाल आदि को छांटकर कलात्मक रूप से खेल किया जाता है. प्रभु के कपोल पर भी गुलाल, अबीर लगाये जाते हैं व दाढ़ी भी रंगी जाती है.

श्रृंगार – आज श्रीजी को छोटा (कमर तक) चार माला का हल्का श्रृंगार धराया जाता है. लाल मीना व स्वर्ण के सर्व आभरण धराये जाते हैं. 
श्रीमस्तक पर सफ़ेद रंग की छज्जेदार पाग के ऊपर पट्टीदार सिरपैंच, लाल गोटी, लूम की सुनहरी किलंगी तथा बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में कर्णफूल धराये जाते हैं. 
श्वेत पुष्पों की दो सुन्दर मालाजी धरायी जाती हैं.
 श्रीहस्त में पुष्पछड़ी, लाल मीना के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं. 
पट चीड़ का, गोटी चांदी की व आरसी शृंगार में बड़ी डांडी की एवं राजभोग में बटदार आती है. 

संध्या-आरती दर्शन उपरांत श्रीकंठ व श्रीमस्तक के आभरण बड़े किये जाते हैं. श्रीमस्तक पर लूम-तुर्रा सुनहरी धराये जाते हैं.

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) અષ્ટમ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

અષ્ટમ શ્લોક

શ્રીયમુનાજીની સ્તુતિની અશક્યતા અને સ્વયં લક્ષ્મીજીથી પણ શ્રીયમુનાજીની ઉત્કૃષ્ટતા બતાવતાં શ્રીમદાચાર્યચરણ આજ્ઞા કરે છે -

સ્તુતિમ્ તવ કરોતિ ક: કમલજા-સપત્નિ! પ્રિયે!
હરેર્ યદનુસેવયા ભવતિ સૌખ્યમ્ આમોક્ષત:।।
ઈયં તવ કથાધિકા સકલ-ગોપિકા-સંગમ-
સ્મરશ્રમ-જલાણુભિ: સકલ-ગાત્રજૈ: સંગમ:।।૮।।

ભાવાર્થ : કમલજા કહેતાં લક્ષ્મીજીનાં સપત્ની એવાં શ્રીયમુને! આપની સ્તુતિ કોણ કરી શકે? (કોઈ નહીં). કારણ કે પહેલાં શ્રીહરિનું સેવન (સેવા) કરીને પછી શ્રીલક્ષ્મીજીનું સેવન કરવાથી જીવને મોક્ષ પર્યંતનું સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ આપની આ કથા (માહાત્મ્ય સંકીર્તનની કથા) બધા કરતાં વધુ ઉત્તમ છે. રાસલીલા બાદ સકલ વ્રજભક્તો સાથે પ્રભુએ જ્યારે જલક્રિડા કરી ત્યારે પ્રભુને અને વ્રજભક્તોને થયેલ શ્રમને કારણે તેમનાં શરીર ઉપર ઉભરાઈ આવેલ જલકણોનો જેમાં સંયોગ થયો છે એવાં આપનાં (યમુનાજીનાં) જલમાં સ્નાન કરતા ભક્તોનાં બધાં અંગોનો સમાગમ તે સ્મર શ્રમ જલાણુઓ સાથે થાય છે. પરિણામે તેમને લીલા પ્રાપ્તિ થયાનો અનુભવ થાય છે.

વિવેચન : શ્રીયમુનાજીની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી. શ્રુતિ કહે છે, "યતો વાચો નિવર્તન્તેऽપ્રાપ્ય મનસા સહ" એટલે કે વાણી જ્યાંથી મન સાથે પહોંચ્યા વિના જ પાછી ફરે છે. એનો ભાવ એ છે કે વાણી એને મન ત્યાં પહોંચી શકતા ન હોવાને કારણે રસ સ્વરૂપ (રસૌ વૈ સ:) પુરુષોત્તમની સ્તુતિ કરવા કોઈ સમર્થ નથી. કારણ કે શ્રીયમુનાજીના માહાત્મ્યને સમજવા માટે ત્યાં ગયેલ વાણી અને મન ત્યાં પહોંચ્યા વિના પાછા ફરે છે. 

યમુનાજીની સ્તુતિ કોઈ કરી શકે તેમ નથી. એનું બીજું કારણ એ છે કે યમુનાજી કમલજા-સપત્ની એટલે કે લક્ષ્મીજીની શોક્ય છે. શોક્યોનો સ્વભાવ પરસ્પરથી વિરુદ્ધ હોય એવું માનવામાં આવ્યું છે. લક્ષ્મીજી પ્રમાણસિદ્ધિ બ્રહ્માનંદ સ્વરૂપ છે. અને યમુનાજી પ્રમેયાનંદ સ્વરૂપ છે. લક્ષ્મીજી પ્રમાણસિદ્ધ બ્રહ્માનંદ સ્વરૂપ હોવાથી વેદવાક્યોના પ્રમાણથી તેમના માહાત્મ્યનું વર્ણન કરી શકાય છે. પરંતુ યમુનાજી પ્રમેયાનંદ સ્વરૂપ એટલે કે પુષ્ટિ લીલા સ્થિત હોવાથી વેદાદિ પ્રમાણો પર છે પરિણામે કોઈપણ પ્રમાણથી તેમની સ્તુતિ થઈ શકતી નથી.

જેનો જેટલો ભગવત્સંબંધ તેટલી તેની સ્તુતિ થઈ શકતી નથી. સાથે જેનો સહેજ પણ સંબંધ ન હોય તેની સ્તુતિ કોઈ ક્યારેય કરતું નથી. વળી જેનો જેટલો ભગવાન સાથે ન્યૂનાધિક સંબંધ હોય તેના પ્રમાણમાં તેની ન્યૂનાધિક સ્તુતિ થાય છે. જેનો ભગવત્સંબંધ અધિક હોય તે અધિક સ્તુતિપાત્ર અને જેનો ભગવત્સંબંધ ન્યૂન (ઓછો) હોય તે ન્યૂન સ્તુતિપાત્ર બને છે. લક્ષ્મીજીનો નિવાસ સદા સર્વદા ભગવાનના હૃદયમાં જ હોય છે. તેમનો ભગવદ્ સંબંધ સતત અને અતિશય વધુ છે. આથી લક્ષ્મીજી અતિશય સ્તુતિપાત્ર બન્યાં છે.

શ્રીયમુનાજીનો સંબંધ પણ ભગવાન સાથે સતત (લીલાસ્થલી હોવાથી) રહે છે અને તે લક્ષ્મીજીના જેવા સૌભાગ્ય વાળાં છે. પરંતુ તેમનું પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય મન અને વાણીથી સમજી શકાય તેવું ન હોવાથી તેમની સ્તુતિ કરી શકાતી નથી.

કમલજા સપત્ની પ્રિયે - લક્ષ્મીજી અને યમુનાજી બન્નેનું સમાન સૌભાગ્ય છે. એ બાબતમાં બન્નેમાં સમાનતા છે. તે મળતાં શ્રીયમુનાજી લક્ષ્મીજી કરતાં અધિક શા માટે ગણાય છે? તેનું કારણ એ છે કે લક્ષ્મીજી ભગવાન સાથે નિકટ સંબંધની બાબતમાં અને સૌભાગ્ય સંપન્ન હોવાની બાબતમાં જ યમુનાજી સાથે સમાનતા ધરાવે છે; અન્ય બાબતોમાં નહીં.

પ્રભુ પ્રિયત્વ બાબતજ લો. યમુનાજી માટે પ્રિયા શબ્દ વાપર્યો છે. લક્ષ્મીજી માટે એ શબ્દ ભાગ્યે જ વપરાયેલ હોય છે. હકીકતમાં ભગવદ્ પ્રિયત્વની બાબતમાં લક્ષ્મીજી તેનાથી વંચિત છે. ભગવાને (ભાગવતમાં) દુર્વાસા મુનિને કહ્યું છે -

નાહમાત્માન માશાસે મદ્ ભક્તૈ: સાધુર્ભિવિના।
શ્રીયં ચાત્મનાર્કી રાજન! એષામ્ ગતિરહં પરમ્।।

એટલે કે "મારા સાધુ ભક્તો સિવાય મને સ્વયં મારામાં અને મારી અત્યંત નિકટ રહેલી લક્ષ્મીમાં પણ રૂચિ નથી." આ રીતે વિચારતાં લક્ષ્મીજી મર્યાદા ભક્તો કરતાં પણ ન્યૂન છે એવું સાબિત થાય છે. જો તેમ છે તો પુષ્ટિમાર્ગમાં સ્થિત ભગવદ્ પ્રિયા શ્રીયમુનાજી પ્રતિ ભગવદ્ પ્રિયતાની બાબતમાં લક્ષ્મીજીનું શું સ્થાન હોઈ શકે?

આ રીતે શ્રીયમુનાજી લક્ષ્મીજીથી અધિક છે. એ પ્રમાણ સહિત સાબિત કરી શકાય છે. એટલું જ નહીં ફલ પ્રદાનની દ્રષ્ટિથી પણ યમુનાજી લક્ષ્મીજીથી શ્રેષ્ઠ છે. એ વાત સમજવા માટે એ જાણવું જરૂરી છે કે તે બંને કેવા પ્રકારનાં ફલનું દાન કરી શકે છે.

હરેર્યદનું સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત: અર્થાત પહેલાં શ્રીહરિની સેવા કર્યા પછી લક્ષ્મીજીની સેવા કરવાથી મોક્ષ પર્યન્તનું સુખ પ્રાપ્ત થાય છે. એમાં નારાયણની સેવા કર્યા પછી લક્ષ્મીજીની સેવા કરવાની છે. તેથી નારાયણની સેવા મુખ્ય છે અને લક્ષ્મીજીની સેવા ગૌણ છે.

એ રીતે કરેલ લક્ષ્મીજીની સેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ તેનાથી શ્રીપુરુષોત્તમ સાથે સાયુજ્ય પ્રાપ્તિનું ફલ પ્રાપ્ત થતું નથી. તેનાથી તો માત્ર સાલોક્ય, સાર્ષ્ટિ અને સામિપ્ય એ ત્રણ પ્રકારના મોક્ષ જ પ્રાપ્ત થાય છે. ભક્તિમાર્ગીય રીતે ભગવાનની સેવા કરવાથી જ ચોથા પ્રકારનો એટલે કે સાયુજ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે; બીજી કોઈ રીતે નહીં. શ્રીમદાચાર્યે સ્પષ્ટપણે આ વાત કહી છે - આદિમૂર્તિ: કૃષ્ણ એવ સેવ્ય: સાયુજ્ય કામ્યયા અર્થાત સાયુજયની કામના કરવાવાળાએ આદિમૂર્તિ કૃષ્ણની જ સેવા કરવી. તે સિવાય બીજી કોઈ રીતે સાયુજ્ય ફલ પ્રાપ્તિ નથી.

ઉપર કહ્યું તેમ ભગવાનની સેવા કર્યા પછી લક્ષ્મીજીની સેવા કરવાથી સાલોક્ય આદિ ફળ મળે. પરંતુ જો ભગવાન વિના કેવળ લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો તે ફળ (મોક્ષ) પણ પ્રાપ્ત ન થાય. પુરુષોત્તમ વિના લક્ષ્મીજીની સેવા એ કેવળ વિભૂતિની સેવા છે. વિભૂતિરૂપ લક્ષ્મીજીની સેવા કરવાથી તેઓ પોતાના ભક્તને ધન સંપત્તિનું દાન કરે. પરંતુ મોક્ષ પ્રાપ્ત ન કરાવી શકે. અને ધન પ્રાપ્ત કરાવીને તેઓ જીવને વિષયાસક્ત બનાવી દે છે; સંસારમાં તેની આસક્તિ વધારી દે છે. પરિણામે મોક્ષ પ્રાપ્તિમાં અવરોધક બને છે. સંસાર પ્રત્યેની આસક્તિ મોક્ષ પ્રાપ્તિમાં વિઘ્નકર્તા છે.

તેથી ઊલટું શ્રીયમુનાજી કેવું ફલ પ્રદાન કરે છે તેની કથા જાણવી જરૂરી છે. ઈયં તવ કથાધિકા - દ્વારા એ સમજવાનું છે કે યમુનાજી દ્વારા ફલદાનની એ કથા અધિક ઉત્તમ છે. ઉત્તમ એટલા માટે છે કે યમુનાજી સાયુજ્ય પ્રકારના મોક્ષ કરતા પણ અધિક ઉત્તમ એવા ભજનાનંદને પ્રાપ્ત કરાવી આપે છે. હરિના ભક્તો મોક્ષને પણ ઈચ્છતા નથી. તેઓતો ભજનાનંદ પામવા ઈચ્છે છે. અને યમુનાજી તેમને ભજનાનંદ (સ્વરૂપાનંદ) પ્રાપ્ત કરાવી આપે છે તે કેવી રીતે તેની કથા સાંભળો - 

રાસેશ્વર રસરૂપ ભગવાન શ્રીકૃષ્ણે રાસેશ્વરી રાધા તથા રસરૂપા સકલ ગોપીજનો સાથે રાસલીલા, રતિક્રીડા તેમજ જલક્રીડા આદિ ક્રીડાઓ કરી છે. સર્વ ગોપીકાઓ સાથે સંગમ થતાં અર્થાત તેમને સ્મર શ્રમ પહોંચવાથી સ્વેદ જલનાં અણુઓ (કણો) ઉત્પન્ન થયા. એ બધા સ્મર શ્રમ જલાણુઓ ગોપીજનો અને ગોપીજન વલ્લભ (કૃષ્ણના) ગાત્રો ઉપર ઉત્પન્ન થયાં છે. ત્યાર પછી તે બધાંએ જલક્રીડા કરી ત્યારે તે બધાં સ્મર શ્રમ જલાણુનો સંગમ યમુનાજીના જલ સાથે થયો. વાસ્તવમાં શ્રીયમુનાજી આ સ્વેદજલના સંગમ રૂપે છે. તે ભગવાનનાં કેલિસલિલજ છે. યમુના માહાત્મ્યમં તેનો ઉલ્લેખ કેલિસલિલેતિ નામથી જ થયો છે. આ પ્રમાણે સર્વથી ઉત્તમ વિલક્ષણતા શ્રીયમુનાજીમાં છે. તેથી તે સદા ભગવદ્ રસથી પૂર્ણ રહે છે. તેઓ ભગવદ્ રસ પૂર્ણ હોવાથી નિજ ભક્તોને પણ તેઓ ભગવદ્ રસનું દાન કરી શકે છે.

તેથી યમુનાજીના જે ભક્તો યમુના જળમાં સ્નાન કરે તેમનાં બધાં ગાત્રો સાથે યમુનાજીમાં એક રૂપ બનેલાં સ્મર શ્રમ જલાણુઓ (સ્વેદ જલકણો) નો સંગમ થાય છે. પરિણામે તેઓ ભગવદ્ રસ સાથે સંબંધ પામે છે.

લક્ષ્મીજી સાયુજ્ય મુક્તિ સિવાય બાકીની ત્રણે પ્રકારની મુક્તિનું દાન કરી શકે છે. પરંતુ ત્યારે જ જ્યારે તેમની સેવા ઠાકોરજીની સેવા કર્યા પછી અથવા ઠાકોરજી સહ સેવા કરવામાં આવે તોજ. પરંતુ યમુનાજી તો સ્વતંત્ર રીતે ભગવદ્ રસનું (ભક્તિ રસનું) દાન કરી શકે છે.

આ રીતે ઈયં તવ કથાધિકા શબ્દો દ્વારા યમુનાજીના સર્વોતોધિક ઉત્કર્ષની કથા કહેવામાં આવી છે. વૈકુંઠમાં સ્થિત શ્રીહરિના વક્ષ:સ્થળ રૂપ એક જ અવયવ સાથેનો સંબંધ રાખનાર લક્ષ્મીજીની અપેક્ષાએ શ્રીહરિના રોમે રોમ સાથે સંબંધ રાખનાર શ્રીયમુનાજીની આ કથા બહુ વિચક્ષણ છે. શ્રીયમુનાજી દ્વારા જે રસ પ્રાપ્ત થાય છે તે રસની સામે સકલ બ્રહ્માંડની બધી રસનિધિ કેવળ રસાભાસ સમ ભાસે છે.

આ શ્લોકમાં પ્રભુ-શ્રમ-જલ-સંબંધી યુક્ત એવાં શ્રીયમુનાજીના અંતરંગ ગૂઢ સ્વરૂપની અભિવ્યક્તિ ત્રણ વિશેષણોથી થાય છે. (૧) સકલ ગોપિકા સંગમ, (૨) સ્મર શ્રમ જલાણુભિ: અને (૩) સકલ ગાત્રજૈ: સંગમ. ટૂંકમાં શ્રીયમુનાજી પરમ કાષ્ઠાપન્ન પુષ્ટિમાર્ગની અંતરંગ ભગવદીયા છે. તે હંમેશા સ્મર શ્રમ જલ બિંદુ રૂપી રસથી પરિપૂર્ણ રહે છે. તેથી નિજ સેવકોને તે, એ રસની અનુભૂતિ કરાવી શકે છે.

શ્રીહરિરાયજીના મત પ્રમાણે આ શ્લોકમાં શ્રીયમુનાજીના તનુનવત્વ સંપાદન રૂપ ઐશ્વર્યનું નિરાકરણ કરવામાં આવ્યું છે. અને શ્રીપુરુષોત્તમજીના મત પ્રમાણે શ્રીહરિના લીલાકાલિન શ્રમ-જલ-બિંદુઓ સાથેના સંબંધનું સંપાદન કરાવવા રૂપી ઐશ્વર્યનો ઉલ્લેખ છે.

Sunday, 21 March 2021

Kunj Ekadashi Pichhwai

One of our Special creation

🌼Kunj Ekadashi Pichhwai🌼

Used on Kunj Ekadashi date 25/03/2021

Pichhwai cost starts from 501/-

🌏We deliver saaj and fabric across world.

Call on 9879555686 for more details.

Thank you.

https://www.pushtisaajshringar.com/

#pushtisaajshringar

व्रज - फाल्गुन शुक्ल अष्टमी

व्रज - फाल्गुन शुक्ल अष्टमी 
Monday, 22 March 2021

होलकाष्टकारंभ

विशेष –आज से होलकाष्टक प्रारंभ हो जाता है. होली के आठ दिन पूर्व शुरू होने वाले होलकाष्टक के दिनों में कोई लौकिक शुभ कार्य नहीं किये जाते.

व्रज में इस अष्टमी, नवमी व दशमी से होली तक नंदगांव व बरसाना में विश्वप्रसिद्द लट्ठमार होली खेली जाती है. इसे होरंगा भी कहा जाता है और इसे देखने के लिए देश-विदेश से पर्यटक व्रज में जाते हैं.

आज श्री नवनीतप्रियाजी में बगीचा उत्सव है. आज के दिन प्रभु श्री नवनीतप्रियाजी मंदिर में श्री महाप्रभुजी की बैठक वाले बगीचे में फाग खेलने को पधारते हैं. 

व्रज में नन्दगाँव के पास नंदरायजी का बगीचा है जहाँ नंदकुमार खेलने के लिए पधारते थे इस भाव से आज बैठक के बगीचे को नंदरायजी का बगीचा मानकर श्री नवनीतप्रियाजी वहां राजभोग व उत्सव भोग अरोग कर फाग खेलने पधारते हैं.

लाड़ले लाल बगीचे में पधारते हैं अतः श्रीजी को भी आज नियम का मुकुट काछनी का श्रृंगार धराया जाता है. 

श्रीजी में आज से गोविंदस्वामी के गारी के पद गाये जाते हैं.

आज प्रभु को चोवा की चोली, केसरी मलमल के सूथन, काछनी व पीताम्बर धराये जाते हैं. 
श्रृंगार दर्शन में कमल के भाव की चित्रांकन वाली पिछवाई आती है जिसे ग्वाल दर्शन में बड़ा कर दिया जाता है.

साज – आज श्रीजी में फ़िरोज़ी रंग के आधार-वस्त्र पर कमल के फूलों के चित्रांकन वाली सुन्दर पिछवाई धरायी जाती है. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है. यह पिछवाई केवल श्रृंगार दर्शन में ही धरायी जाती है क्योंकि उसके बाद सफ़ेद मलमल की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल अबीर से खेल किया जाता है. 

वस्त्र – श्रीजी को आज केसरी मलमल  का सूथन, काछनी, रास-पटका एवं चोवा की चोली धराये जाते हैं. सभी वस्त्र रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं. ठाड़े वस्त्र सफेद जामदानी (लट्ठा) के धराये जाते हैं.

श्रृंगार - श्रीजी को आज वनमाला (चरणारविन्द तक) का हल्का श्रृंगार धराया जाता है. लाल, हरे एवं मेघश्याम मीना के सर्व आभरण धराये जाते हैं. 
श्रीमस्तक पर मीना का मुकुट एवं बायीं ओर शीशफूल धराया जाता है. श्रीकर्ण में मीना के मयूराकृति कुंडल धराये जाते हैं. बायीं ओर मीना की शिखा (चोटी) धरायी जाती है. 
दो माला अक्काजी की धरायी जाती है. पीले एवं लाल पुष्पों की विविध पुष्पों की थागवाली दो सुन्दर मालाजी धरायी जाती है. 
श्रीहस्त में पुष्पछड़ी, लहरिया के वेणुजी दो वेत्रजी धराये जाते हैं.

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) સપ્તમ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

સપ્તમ શ્લોક

સાતમા શ્લોકમાં ભગવાનનાં પ્રિયભાવન બનવા માટે જે આવશ્યક અને વાંછનીય ગુણો છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

મમાસ્તુ તવ સન્નિધો તનુ-નવત્વમેતાવતા
ન દુર્લભતા રતિર્ મુરરિપૌ મુકુન્દપ્રિયે।।
અતોऽસ્તુ તવ લાલના સુર-ધુની પરં સંગમાત્
તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપિ પુષ્ટિસ્થિતૈ:।।૭।।

ભાવાર્થ : મુકુંદ ભગવાન (મુક્તિ આપનાર ભગવાન શ્રીકૃષ્ણ) નાં હે પ્રિયે! આપના સાન્નિધ્યમાં મારા દેહને નવત્વની પ્રાપ્તિ થાવ. એટલે કે તે લીલોપયોગી બને તેવું થાવ. કારણકે તેનું નવત્વ થતાં, ભગવાન મુરારિમાં પ્રીતિ થવી એ દુર્લભ વસ્તુ નથી. પરંતુ જ્યાં સુધી તનુ નવત્વની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી, હે યમુને, આપની સ્તુતિ કરવામાં અસમર્થ એવો હું, પ્રેમાતિરેકથી તારા ગુણોનું સંકીર્તન કરું તો મારાં એ લાલના (સ્નેહોદગાર, લાડથી ઉચ્ચારાયેલા શબ્દો) ને આપ સ્તુતિ રૂપ માની લો.

આ લોકમાં ગંગાજીનાં ગુણ સંકીર્તન આપની સાથે તેમનો સંગમ થયા પછી જ થવા લાગ્યાં છે. આપના સંબંધ વગર એકલાં ગંગાજીની સ્તુતિ પુષ્ટિભક્તો કદી કરતા નથી.

વિવેચન : મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ - શ્રીયમુનાજીના તટ નજીક નિવાસ કરનાર, શ્રીયમુનાજીનાં સ્નાન, પાન આદિ કરીને યમુનાજીનું સેવન કરે છે. તેમ કરતાં તે મુક્તિથી પણ અધિક ઉત્તમ એવી ભક્તિ (ભગવદ્ પ્રતિરૂપ ભક્તિ) પ્રાપ્ત કરી શકે છે. વસ્તુતઃ યમુનાજી સાથે કોઈપણ પ્રકારે સંબંધ રાખવાથી જીવ કૃતાર્થ બને છે. શ્રીયમુનાજીના આધિભૌતિક જળ સ્વરૂપની નિકટ સ્થિતિ કરવાથી જ જો આવા અલભ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોય તો તેમના આધિદૈવિક સ્વરૂપની નિકટ જીવની સ્થિતિ થાય તો તેને લીલોપયોગી નૂતન દેહની પ્રાપ્તિ અવશ્ય થાય. એવું સમજીને અહીં એવા નૂતન દેહની પ્રાપ્તિની યાચના કરવામાં આવી છે.

શ્રીહરિરાયજીના મત પ્રમાણે શ્રીમહાપ્રભુજીએ અહીં તનુ નવત્વ પદનો પ્રયોગ કર્યો છે, નવ તનુત્વનો પ્રયોગ કર્યો નથી. તનુ નવત્વ પદ દ્વારા આપશ્રીએ આ જ શરીર નવું બને એવી પ્રાર્થના કરી છે. જો આ શરીરને બદલે નવું શરીર મળે એવી પ્રાર્થના કરવી હોત તો આપશ્રીએ નવ તનુત્વ પદનો ઉપયોગ કર્યો હોત.

શ્રીગોકુલનાથજીના મત પ્રમાણે તનુ નવત્વ એટલે પૂર્વના દેહની નિવૃત્તિ થવી તે; એનો અર્થ કે પૂર્વ દેહનો નાશ ન થાય; દેહ તો એનો એ જ રહે પરંતુ તે દેહમાં પહેલાં જ લૌકિક ધર્મો રહેતા હતા તેનો લોપ (નિવૃત્તિ) થઈ જાય અને તેમાં અલૌકિક ધર્મોનો આવિર્ભાવ થાય. બ્રહ્મસંબંધ થતાં જીવને નવો જન્મ મળે છે. - દેહ તો એનો એ જ રહે છે. છતાં નવો (આધિભૌતિક જન્મ છૂટીને તેને બદલે આધ્યાત્મિક) જન્મ મળે છે. એટલે કે સર્વ દોષોની નિવૃત્તિ થઈ જીવ નિર્દોષ બની જાય છે. અને એ નિર્દોષ થયેલ જીવનો બ્રહ્મની સાથે સંબંધ કરાવવામાં આવે છે. બસ, એના જેવું જ અહીં સમજવાનું છે. યમુનાજીના સેવનથી પૂર્વના દેહના બધા લૌકિક ધર્મોની નિવૃત્તિ થાય છે. અને અલૌકિક ધર્મોનો આવિર્ભાવ થાય છે. દેહ બદલાતો નથી. અર્થાત તનુ નવત્વમાં શરીરની સત્તા તો પૂર્વવત રહે છે. પરંતુ તેનામાં લૌકિકત્વની નિવૃત્તિ થાય છે. અને તેનામાં અલૌકિકત્વનો ઉદય થાય છે.

એક લૌકિક ઉદાહરણ દ્વારા આ વાત સારી રીતે સમજાઈ જશે. માટીમાંથી બનાવેલ કાચા ઘડામાં જલને ધારણ કરવાનો ધર્મ (શક્તિ) હોતો નથી. પરંતુ જયારે તેને અગ્નિમાં તપાવી પાકો બનાવવામાં આવે છે ત્યારે તેમાં તેવો ધર્મ (શક્તિ) આવી જાય છે. કાચા અને પાકા ઘડામાં માટી અને આકાર પ્રકાર (રૂપ) તો એ જ રહે છે. છતાં એક સ્વરૂપની નિવૃત્તિ થઈને બીજું નવું સ્વરૂપ તેને મળે છે. એવું જ તનુ નવત્વનું સમજવું.

તનુ નવત્વ પદ દ્વારા એવી પ્રાર્થના કરવામાં આવી છે કે હે યમુનાજી, આપ અમારા પૂર્વ દેહને નૂતનત્વ (નવીનતા) આપો. પૂર્વ દેહનો નાશ થઈને જ જો બીજો નવો દેહ મળવાનો હોય તો આ દેહને નવીનતા (તનુ નવત્વ) આપે એવું કહેવાનો કોઈ અર્થ નથી. અર્થાત યમુનાજીની સન્નિધિથી જે દેહ પહેલાં લીલોપયોગી ન હતો તે દેહને લીલોપયોગી બનાવી દેવાની પ્રાર્થના કરવામાં આવી છે. 'યસ્તુ' શબ્દ પ્રાર્થના વાચક છે. યસ્તુ એટલે થાવ.

અને જે દેહ લીલોપયોગી થાય તો, એટલું થવા માત્રથી જ પ્રભુમાં રતિ થવી દુર્લભ નથી રહેતી; તે સુલભ બની જાય છે. પ્રભુને લીલોપયોગી દેહ પ્રિય થશે જ અને એવો લીલોપયોગી દેહ શ્રીયમુનાજીની સન્નિધિથી જ થઈ શકે. જે રીતે શ્રીગુસાંઈજીની સેવકની કિશોરીબાઈ એવું તનુ નવત્વ મળ્યું હતું તે રીતે. 

શ્રીગુસાંઈજીની સેવક એવાં કિશોરીબાઈ ગુજરાતના એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યાં હતાં. તેમનો પિતા શ્રીગુસાંઈજીનો સેવક હતો. તેને બે દીકરી હતી. નાની દીકરીનું નામ કિશોરીબાઈ. પિતાએ પોતાની બન્ને દીકરીઓને શ્રીગુસાંઈજીની સેવક બનાવી હતી. તેને કિશોરીબાઈ પ્રિય હતી. તેથી તેની પાસે તે રોજ યમુનાષ્ટકનો પાઠ કરાવતો. પરંતુ કિશોરીબાઈને માત્ર બે જ પંક્તિ યાદ રહી ગઈ હતી. 

વિશુદ્ધ-મથુરા-તટે સકલ-ગોપ-ગોપી-વૃતે।
કૃપાજલધિસંશ્રિતે મમ મન: સુખમ્ ભાવય।।

પિતાએ કિશોરીબાઈનો વિવાહ કર્યો. પરંતુ તેનો પતિ મરી ગયો. પછી પિતા પણ મર્યો. કિશોરીની મોટી બહેન તેની દેખરેખ રાખતી હતી. પરંતુ વીસ વર્ષની વયે કિશોરીને શીતળા નીકળ્યા... તેને કારણે તે લુલી-લંગડી બની ગઈ. કાનથી ઓછું સંભળાય. મુખથી સરખું બોલાય નહીં. તે શ્રદ્ધાપૂર્વક આખો દિવસ ઉપર્યુક્ત અર્ધા શ્લોકનો પાઠ કર્યા કરે. 

અને શ્રીયમુનાજીએ તેના મનનું શુભ વિચાર્યું. તેને તનુ નવત્વ આપ્યું. તેનો એ જ દેહ લીલોપયોગી બનાવી દીધો. સ્વયં યમુનાજી જેની ટહેલ કરતાં તેવા કિશોરીબાઈને તનુ નવત્વ ન મળે તો બીજા કો'ને મળે? લીલોપયોગી દેહ મળતાં તે સેવા કરી શક્યાં. પ્રભુની પ્રીતિ સંપાદન કરી શક્યાં. બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો આ વાત જાણે છે. 

તનુ નવત્વનો આવો અર્થ છે. અને શ્રીયમુનાજીની સન્નિધિથી તનુ નવત્વ પ્રાપ્ત થતાં, જીવ પ્રભુનો પ્રીતિપાત્ર બને છે.

આમ તો પરમાત્મામાં પ્રીતિ થવી એ બહુ દુલર્ભ છે. પરંતુ જ્યારે શ્રીયમુનાજી જીવનો દેહ સેવોપયોગી બનાવી દે ત્યારે પોતાના એવા લીલોપયોગી દેહને પ્રભુ સેવામાં રાત્રીનો જીવન, અત્યંત સુલભતાથી પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરે છે.

શ્રીયમુનાજીનો નિત્ય સંબંધ (સન્નિધિ) થતાં, ભગવાનમાં રતિ (ભક્તિ) ઉત્પન્ન થવામાં જો કોઈ પ્રતિબંધ આવે તો ભગવાન તે પ્રતિબંધોને દૂર કરે છે. એવો ભાવ લાવવા માટે અહીં મુરરિપુ પદનો પ્રયોગ કર્યો છે. જેમ પ્રભુએ જલના દોષ રૂપ મુર દાનવનું નિવારણ કર્યું હતું તેમ યમુનાજીના સંબંધને કારણે જીવના બધા દોષોનું નિવારણ કરવા આડેના ભગવદ્ ભક્તિની સિદ્ધિના માર્ગમાં આડે આવતા બધા પ્રતિબંધોનું નિવારણ, અવશ્ય થશે એવું સૂચન મુરરિપુ પદ દ્વારા થાય છે. મુરનો ઉચ્છેદ કરવો એટલે ભક્તિના માર્ગ આડે આવતા પ્રતિબંધોને દૂર કરવા. મુર ૧૬,૦૦૦ રાજકન્યાઓની કૃષ્ણ પરત્વેની ભક્તિના માર્ગમાં પ્રતિબંધ રૂપ હતો. તેને મારીને ભગવાને એ પ્રતિબંધ દૂર કર્યો હતો.

અહીં મુકુંદ પ્રિયે પદ યોજવામાં આવ્યું છે. મુકુંદ એટલે મોક્ષ દેનાર. મોક્ષનો અર્થ મુક્તિ લઈએ તો પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મુક્તિની કામના કદી ન કરે. એને જ ભગવાન કેવળ મુક્તિ આપે તેવા ભગવાનની સેવા ન કરે. તે તો ભક્તિ આપનાર ભગવાનને ભજે તો પછી અહીં મુક્તિદાતા (મુકુંદ) ની પ્રિયે એવું શા માટે કહ્યું છે? હું જાણું છું ત્યાં સુધી શ્રીગોકુલનાથજીએ આ વાત સમજાવી છે. મુક્તિ એટલે સ્વર્ગવાસ કે કેવળ મોક્ષ નહીં; પરંતુ મુક્તિ એટલે પોતાના અન્યથા રૂપને છોડીને પોતાના (સ્વ) રૂપને પામવું તેનું નામ મુક્તિ. અર્થાત અહંતા મમતાથી પ્રેરાયેલ સ્વરૂપને છોડીને ભગવાનના અંશ રૂપ, દાસરૂપ સ્વરૂપને પાળવું તેનું નામ મુક્તિ. આ અર્થમાં મુકુંદનું નામ લેવાનું છે. શ્રીમહાપ્રભુજીએ એજ અર્થ કર્યો છે - શિક્ષાશ્લોકમાં અંતે શ્રીભગવદ્ વાક્ય તરીકે કહ્યું છે -

મુક્તિર્હિત્વાન્યથા રૂપમ્ સ્વરૂપેણ વ્યવસ્થિત।

આવી મુક્તિ મળે એટલે ભક્તિની પ્રાપ્તિ થઈ ગણાય. દાસત્વ ભક્તિના પાયામાં રહેલી મૂળભૂત ભાવના છે. તેથી અહીં મુક્તિ અને ભક્તિ સમાનાર્થી શબ્દો બની ગયા છે. 

મુક્તિ (મોક્ષ) આપે છે ભગવાન સહજમાં; પરંતુ તે ભક્તિ આપે છે. જવલેજ કોઈને. અર્થાત મુક્તિ આપવી એ પ્રભુની સહજ પ્રવૃત્તિ છે. પરંતુ શ્રીયમુનાજી એ મુકુંદની પ્રિયા છે. તેમની પ્રિયાના અનુરોધથી, તેના સેવકોને ભગવાન ભક્તિનું દાન કરવા માટે બાધ્ય બની જાય છે. નિજ પ્રિયતમાનો અનુરોધ થાય પછી પ્રિયતમ તેને માટે શું ન કરે? તેથી એમ સમજવું કે શ્રીયમુનાજીના કૃપાપાત્ર સેવકોને ભગવદરતિ (ભક્તિ) રૂપી સૌભાગ્યની પ્રાપ્તિમાં ન તો કોઈ પ્રતિબંધ છે કે ન કોઈ વિલંબ છે. પુષ્ટો નૈવ વિલંબયેત।

અતોસ્તુ તવ લાલના - તનુ નવત્વ રૂપી સંપત્તિ મેળવી આપનાર અને ભગવદીયત્વનું સંપાદન કરાવી આપનાર એટલે કે સ્વતંત્ર રૂપે ભક્તિ દાન કરવામાં સમર્થ એવી હે યમુના! અત્યારે તો હું અલૌકિક ધર્મોથી સર્વથા રહિત છું. તેમ છતાં જ્યાં સુધી મારા આ લૌકિક ભાવયુક્ત દેહમાંથી લૌકિક ભાવોની નિવૃત્તિ ન થાય (અને અલૌકિક ભાવોથી યુક્ત નવો દેહ ન મળે) ત્યાં સુધી મેં આપનું પ્રેમાતિશયપૂર્વક કરેલ ગુણ સંકીર્તન (એટલે કે લાલના) ને જ આપ સ્તુતિ રૂપે સ્વીકારો.

માહાત્મ્ય જ્ઞાનપૂર્વક કરેલ ગુણ સંકીર્તનને સ્તુતિ કહેવામાં આવે છે; પરંતુ કેવલ પ્રેમાવેશમાં નીકળી ગયેલ ઉદગારો, શબ્દોને સ્તુતિ ન કહેવાય. તેને માત્ર લાલના કહેવાય. પરંતુ આપનો મહિમા અનંત હોવાથી આપની સ્તુતિ કરવાનું જીવ માટે અશક્ય છે. અને લાલના રૂપી ગુણોનું કીર્તન પણ જે હું કરી રહ્યો છું તે પણ આપની કૃપાથી જ થાય છે.

સુરધુની પરં સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા - ઉપર કહ્યું કે શ્રીયમુનાજીનો મહિમા અનંત હોવાને કારણે તેમની સ્તુતિ કરવાનું શક્ય નથી. અને યમુનાજી સાથેના સંગમને કારણે ગંગાજીમાં પણ તનુ નવત્વ રૂપી ફલ પ્રદાન કરવાની શક્તિ છે. તો પછી, શ્રીગંગાજીની સ્તુતિ કરીને એ જ ફળ શા માટે પ્રાપ્ત ન કરવું?

તેનો ઉત્તર એ છે કે યમુનાજી સાથેના સંગમથી, ગંગાજીમાં તનુ નવત્વ પ્રદાન કરવાની અલૌકિક શક્તિ આવી છે. તેથી એકલાં ગંગાજીની સ્તુતિ કરવાથી ફલપ્રદાન થતું નથી. પુષ્ટિમાર્ગમાં યમુનાજીથી અલગ ગંગાજીની ન તો સ્તુતિ થાય છે, ન તેમનો મહિમા ગવાય છે. એટલા માટે કહ્યું છે કે 'ન તુ કદાપિ પુષ્ટિ સ્થિતૈ:'

પુરાણોમાં ગંગા-માહાત્મ્યનું સંકીર્તન કરવામાં આવ્યું છે. પરંતુ તે કેવળ ગંગાજીનું જ - શ્રીયમુના સાથે ભળેલ ગંગાજીનું નહીં. ગંગાજી જે સિદ્ધિઓ (મોક્ષ દાન જેવી) આપે છે તે બધી મર્યાદા માર્ગીય સિદ્ધિઓ છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે એ બધી સિદ્ધિઓનું કશું મહત્વ નથી. પુષ્ટિમાર્ગીયોને મોક્ષ ન ખપે. પુષ્ટિમાર્ગનો નિ:સાધન જીવોને, સહજમાંજ પ્રભુનો અનુગ્રહ કરાવનાર પુષ્ટિપ્રભુ શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવે છે. ભજનાનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો જીવ જો યમુનાજીની સ્તુતિ કરે તો તેને ભજનાનંદની પ્રાપ્તિ અવશ્ય થાય. એટલા માટે પુષ્ટિમાર્ગીય જીવો શ્રીયમુનાજીની સ્તુતિ કરે છે. અને મર્યાદામાર્ગીય જીવો કેવળ ગંગાજીની સ્તુતિ કરે છે. કારણ કે મર્યાદામાર્ગીય જીવોને યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન નથી. ભગવાનનાં સર્વ અંગો સાથે જેમને સંબંધ થયો છે (જળક્રિડા દ્વારા) એવી સ્મર-શ્રમ-જલ રૂપા શ્રીયમુનાજીનું સ્વરૂપ તો પુષ્ટિ લીલાસ્થ જીવ હોય તે જ જાણી શકે.

શ્રીહરિરાયજીનાં મત અનુસાર આ શ્લોકમાં પ્રિયત્વ સંપાદનરૂપી ઐશ્વર્યનું વર્ણન છે. શ્રીપુરુષોત્તમજીના મત પ્રમાણે આમાં તનુ-નવત્વ સંપાદનરૂપી ઐશ્વર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

આ પ્રમાણે શ્રીયમુનાજીના સંબંધથી સર્વને વંદનીય એવા શ્રીગંગાજીની સ્તુતિ થાય છે. આ હકીકત શ્રીયમુનાજીનો પ્રભાવ અને પ્રતાપ બતાવે છે. એવા પ્રતાપી શ્રીયમુનાજીની સ્તુતિ કરવા કરવા કોણ સમર્થ બની શકે?

Saturday, 20 March 2021

व्रज - फाल्गुन शुक्ल सप्तमी(द्वितीय)

व्रज - फाल्गुन शुक्ल सप्तमी(द्वितीय)
Sunday, 21 March 2021

आज से द्वितीया पाट के दिन तक प्रभु को विशिष्ट श्रृंगार धराये जाने प्रारंभ हो जाते हैं. इन्हें ‘आपके श्रृंगार’ अथवा ‘तिलकायत श्री के श्रृंगार’ कहा जाता है. ‘आपके श्रृंगार’ डोलोत्सव के अलावा जन्माष्टमी एवं दीपावली के पूर्व भी धराये जाते हैं.इसी शृंखला में आज द्वादशी का श्रृंगार धराया जाता हैं.

विशेष – आज सभी समय झारीजी यमुनाजल से भरी जाती है और दो समय आरती थाली में होती है.

आज द्वादशी को धराया जाने वाला श्रृंगार जायेगा जिसमें श्वेत लाल बसंत के किनारी वाले वस्त्र के घेरदार वागा और श्रीमस्तक पर चीला वाली गोल पाग के ऊपर सुनहरी फोंदना का मोर का क़तरा धराया जाता हैं. ठाड़े वस्त्र  हरे धराये जायेंगे.

फाल्गुन शुक्ल प्रतिपदा से श्रीजी में डोलोत्सव की सामग्रियां सिद्ध होना प्रारंभ हो जाती है. इनमें से कुछ सामग्रियां आज से प्रतिदिन गोपीवल्लभ (ग्वाल) भोग में प्रभु को अरोगायी जाती हैं. 
इस श्रृंखला में श्रीजी को गोपीवल्लभ (ग्वाल) भोग में बूंदीके लड्डु अरोगाये जाते हैं.  

राजभोग में इन दिनों भारी खेल होता है. पिछवाई पूरी गुलाल से भरी जाती है और उस पर अबीर दोहरी चिड़िया मांडी जाती है.
 
राजभोग के खेल में तीन बिंदी लगायी जाती हैं और भारी खेल होता है और अबीर की टिपकियां की जाती है. आज प्रभु की दाढ़ी रंगी जाती है और खेल के समय गुलाल भी फेंट (पोटली) में भर कर वैष्णवों पर उड़ाई जाती है.ठाडे वस्त्र सबसे खेले.

राजभोग दर्शन –

कीर्तन – (राग : काफी) 

गोपकुमार लिये संग हो हो होरी खेले व्रजनायक l ईत व्रजयुवति यूथ मधिनायक श्रीवृषभान किशोरी ll 1 ll
मोहन संग डफ दुंदुभी सहनाई सरस धुनि राजे l बीचबीच युवती मनमोहन महुवर मुरली बाजे ll 2 ll
श्याम संग मृदंग झांझ आवज आन भांत बजावे l किन्नरी बीन आदि बाजे साजे गिनत न आवे ll 3 ll
ईत व्रजकुंवर करनी कर राजत रत्न खचित पिचकाई l उत करकमल कुसुम नवलासी गावत गारि सुहाई ll 4 ll.....अपूर्ण

साज - आज श्रीजी में राजभोग में सफ़ेद मलमल की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल व अबीर से कलात्मक खेल किया जाता है एवं दोहरी चिड़िया माँड़ी जाती हैं. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है. 

वस्त्र – आज श्रीजी को श्वेत लाल बसंत के किनारी का सूथन, चोली, घेरदार वागा धराये जाते हैं. लाल रंग का कटि-पटका धराया जाता है जिसका एक छोर आगे व एक बगल में होता है. ठाडे वस्त्र गहरे हरे रंग के धराये जाते हैं. 
सभी वस्त्र दोहरी रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं और सभी वस्त्रों पर अबीर, गुलाल आदि को छांटकर कलात्मक रूप से खेल किया जाता है. प्रभु के कपोल पर भी गुलाल, अबीर लगाये जाते हैं व दाढ़ी भी रंगी जाती है.

श्रृंगार – आज श्रीजी को छोटा (कमर तक) का हल्का श्रृंगार धराया जाता है. हरे मीना व स्वर्ण के सर्व आभरण धराये जाते हैं. 
श्रीमस्तक पर लाल रंग की गोल चीला वाली पाग के ऊपर सुनहरी फोंदना का मोर का क़तरा तथा बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में कर्णफूल धराये जाते हैं. 
श्रीकंठ में आज त्रवल नहीं धराये जाते वहीँ कंठी धरायी जाती है.
श्वेत पुष्पों की दो सुन्दर मालाजी धरायी जाती हैं. श्रीहस्त में पुष्पछड़ी, हरे मीना के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं. 
पट चीड़ का, गोटी चांदी की आती है. 
आरसी शृंगार में बड़ी डांडी की एवं राजभोग में छोटी आती है. 

प्रतिदिन गुलाल खेल में वृद्धि हो रही है और भारी खेल के कारण सर्व श्रृंगार रंगों से सरोबार हो जाते हैं जिससे प्रभु की छटा अद्भुत प्रतीत होती है.

संध्या-आरती दर्शन उपरांत श्रीकंठ व श्रीमस्तक के आभरण बड़े किये जाते हैं. श्रीमस्तक पर लूम-तुर्रा सुनहरी धराये जाते हैं.   

Friday, 19 March 2021

व्रज - फाल्गुन शुक्ल सप्तमी(प्रथम)

व्रज - फाल्गुन शुक्ल सप्तमी(प्रथम)
Saturday, 20 March 2021

प्रभु मथुराधीशजी (कोटा) का पाटोत्सव, पुष्टिमार्गीय प्रधान गृहाधीश परमपूज्य गौस्वामी तिलकायत श्री इन्द्रदमनजी (श्री राकेशजी) महाराजश्री का जन्मदिवस

विशेष - आज कोटा में विराजित निधि स्वरुप श्री मथुराधीशजी का पाटोत्सव है. 
इसके अतिरिक्त आज श्रीजी में पुष्टिमार्गीय प्रधान गृहाधीश परमपूज्य गौस्वामी तिलकायत श्री इन्द्रदमनजी (श्री राकेशजी) का जन्मदिवस है.(विस्तृत विवरण अन्य पोस्ट में)

दोनों शुभ प्रसंगों की श्रीमान तिलकायत, चिरंजीवी विशाल बावा व समस्त पुष्टि-सृष्टि को बधाई

श्रीजी का सेवाक्रम - तिलकायत का जन्मदिन होने के कारण श्रीजी मंदिर के सभी मुख्य द्वारों की देहरी (देहलीज) को पूजन कर हल्दी से लीपी जाती हैं एवं आशापाल की सूत की डोरी की वंदनमाल बाँधी जाती हैं.

आज प्रभु को विशेष रूप से पतंगी चाकदार वागा और श्रीमस्तक पर दुमाला के ऊपर सेहरे का श्रृंगार धराया जाता है. 
श्रृंगार दर्शन में सेहरे के भाव की चित्रांकन की पिछवाई आती है जिसे ग्वाल दर्शन में बड़ा कर लिया जाता है.

श्रीजी को गोपीवल्लभ (ग्वाल) भोग में विशेष रूप से दूधघर में सिद्ध की गयी केसर युक्त बासोंदी की हांडी व शाकघर में सिद्ध विविध प्रकार के फलों के मीठा अरोगाये जाते हैं. 

शृंगार दर्शन 

साज – श्रीजी में आज संकेत वन में विवाह लीला के चित्रांकन वाली पिछवाई धरायी जाती है. गादी, तकिया और चरणचौकी पर सफेद बिछावट की जाती है.

वस्त्र – आज श्रीजी को पतंगी रंग का, रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित सूथन, चोली, चाकदार वागा एवं राजशाही पटका धराये जाते हैं. 
ठाड़े वस्त्र मेघश्याम रंग के धराये जाते हैं.

श्रृंगार – आज श्रीजी को वनमाला का (चरणारविन्द तक) हल्का श्रृंगार धराया जाता है. लाल, हरे, मेघश्याम एवं सफ़ेद मीना व स्वर्ण के सर्व आभरण धराये जाते हैं. 
श्रीमस्तक पर पतंगी रंग के दुमाला के ऊपर स्वर्ण का मीनाकारी का सेहरा एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. दुमाला के दायीं ओर सेहरे की मीना की चोटी धरायी जाती है. श्रीकर्ण में मकराकृति कुंडल धराये जाते हैं. 
एक चन्द्रहार व दो माला अक्काजी की धरायी जाती है. श्वेत एवं पीले पुष्पों की सुन्दर थागवाली दो मालाजी धरायी जाती हैं. श्रीहस्त में पुष्पछड़ी, स्वर्ण के वेणुजी एवं दो वेत्रजी धराये जाते हैं. 
पट चीड़ का व गोटी चाँदी की आती है.

श्रीजी की अद्भुत सामग्रियां

श्रीजी की अद्भुत सामग्रियां 

श्रीजी में बसंत पंचमी से डोलोत्सव तक के चालीस दिन प्रतिदिन राजभोग दर्शन में गुलाल खेल होता है.

गुलाल खेल के पश्चात अनोसर भोग में श्रम भोग के रूप में ठाकुरजी को खेल का साज आरोगाया जाता है.
खेल साज में कई प्रकार के कच्चे सूखे मेवा, सभी प्रकार के फल, मिश्री, मलाई पूड़ी, मावे की बर्फी, शाकघर के खिलौना, फल आदि के खिलौना अरोगाये जाते हैं.

प्रस्तुत चित्र में शाकघर के खिलौना में आज मावा एवम् मेवा के मिश्रण से दुमाला के ऊपर सिरपैंच, लूम, कलगा (भीमसेनी क़तरा) बनाया गया हे जिसके ऊपर पिस्ता एवं बादाम के मिश्रण से कलाकारी की गई हे एवं पिस्ता के टुकड़ों से सजा कर के श्रीजी को आरोगाया गया हैं.

Thursday, 18 March 2021

व्रज - फाल्गुन शुक्ल षष्ठी

व्रज - फाल्गुन शुक्ल षष्ठी
Friday, 19 March 2021

श्रीजी में आज का श्रृंगार ऐच्छिक है. ऐच्छिक श्रृंगार नियम के श्रृंगार के अलावा अन्य खाली दिनों में ऐच्छिक श्रृंगार धराया जाता है. 
ऐच्छिक श्रृंगार प्रभु श्री गोवर्धनधरण की इच्छा, ऋतु की अनुकूलता, ऐच्छिक श्रृंगारों की उपलब्धता, पूज्य श्री तिलकायत की आज्ञा एवं मुखिया जी के स्व-विवेक के आधार पर धराया जाता है. 

मेरी जानकारी के अनुसार आज श्रीजी को पिले लट्ठा का सूथन, चोली एवं घेरदार वागा का श्रृंगार धराया जायेगा. 
श्रीमस्तक पर पिले रंग की गोल पाग धरायी जायेगी.

कीर्तनों में राजभोग समय अष्टपदी गाई जाती है. 
राजभोग के खेल में प्रभु के कपोल मांडे जाते हैं. 
वैष्णवों पर फेंट भर कर गुलाल उड़ाई जाती है.

कल पुष्टिमार्गीय प्रधान पीठाधीश पूज्य गौस्वामी तिलकायत श्री इन्द्रदमन जी (श्री राकेश जी) महाराज श्री का जन्मदिवस है. 

राजभोग दर्शन - 

कीर्तन – (राग : काफी)

तुम आवोरी तुम आवो l
मोहनजु को गारि सुनावो होरी रस रंग बढ्यो ll 1 ll
हरि कारोरी हरि कारो l यह द्वे बापन बिचवारो ll 2 ll
हरि नटवारी हरि नटवा l राधाजू के आगे लटुवा ll 3 ll
हरि मधुकररी हरि मधुकर l रस चाखत डोलत घरघर ll 4 ll
हरि खंजनरी हरि खंजन l राधाजु के मनको रंजन ll 5 ll
हरि रंजनरी हरि रंजन l ललिता ले आई अंजन ll 6 ll
हरि नागररी हरि नागर l जाको बाबा नन्द उजागर ll 7 ll
हम जानेरी हम जाने l राधा मोहन गहि आने ll 8 ll....अपूर्ण

साज - आज श्रीजी में आज सफ़ेद मलमल की सादी पिछवाई धरायी जाती है जिसके ऊपर गुलाल, अबीर व चन्दन से कलात्मक खेल किया जाता है. गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है.

वस्त्र – आज श्रीजी को पिले लट्ठा का सूथन, चोली, घेरदार वागा एवं कटि-पटका धराये जाते हैं. ठाड़े वस्त्र हरे रंग धराये जाते हैं. सभी वस्त्र रुपहली ज़री की तुईलैस की किनारी से सुसज्जित होते हैं. सभी वस्त्रों और श्रृंगारों पर अबीर, गुलाल आदि को छांटकर कलात्मक रूप से खेल किया जाता है. प्रभु के कपोल पर भी गुलाल, अबीर लगाये जाते हैं.

श्रृंगार – आज श्रीजी को छोटा (कमर तक) हल्का श्रृंगार धराया जाता है. लाल व हरे मीना के सर्व आभरण धराये जाते हैं.
 श्रीमस्तक पर गोल पाग के ऊपर सिरपैंच, चमक की गोल चन्द्रिका एवं बायीं ओर शीशफूल धराये जाते हैं. श्रीकर्ण में कर्णफूल धराये जाते हैं. पाग पर भी अबीर, गुलाल से खेल खिलाया जाता है. लाल एवं श्वेत पुष्पों की सुन्दर थागवाली दो मालाजी धरायी जाती हैं. 
श्रीहस्त में पुष्पछड़ी, लाल मीना के वेणुजी एवं एक वेत्रजी धराये जाते हैं.
पट चीड़ का व गोटी फाल्गुन की आती है. 

संध्या-आरती दर्शन उपरांत श्रीमस्तक व श्रीकंठ के आभरण बड़े किये जाते हैं. शयन समय श्रीमस्तक पर सुनहरी लूम-तुर्रा धराये जाते हैं.

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત) ચતુર્થ શ્લોક

શ્રીયમુનાષ્ટકમ્ (વિવેચન તથા ભાવાર્થ સહિત)

ચતુર્થ શ્લોક

શ્રીયમુનાજી કૃષ્ણના તુર્ય પ્રિયા છે અને ભૂતલને પાવન કરવા માટે જ તેઓ ભૂતલ પર પધાર્યા છે. એ વાત સારી રીતે સમજાય એટલા માટે ચોથા શ્લોકમાં શ્રીયમુનાજી પોતે ભગવત્સમાન ધર્મવાળા છે. એવું નિરૂપણ કરવામાં આવ્યું છે.

અનન્તગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘન-નિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે।।
વિશુદ્ધ-મથુરા-તટે સકલ-ગોપ-ગોપી-વૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મન: સુખમ્ ભાવય।।૪।।

ભાવાર્થ : (૧)અનંત ગુણોથી શોભાયમાન, (૨) શિવવિરંચી (બ્રહ્મા) તથા દેવગણો દ્વારા સ્તુતિ કરાયેલ, (૩) ઘનઘોર વાદળો સરખી કાન્તિવાળાં, (૪) ધ્રુવ અને પરાસરને ઈચ્છીત ફળ આપનારાં, (૫) વિશેષ કરીને જે શુદ્ધ છે એવી મથુરાનગરી જેવા કિનારા ઉપર આવેલી છે તેવાં, (૬) સકલ ગોપ અને ગોપીજનોથી વીંટળાયેલાં અને (૭) દયાના સાગર રૂપ શ્રીહરિનો સારી રીતે આશ્રય કરીને રહેલાં - હે યમુનાજી! આપ મારા મનને સુખ (આનંદનો અનુભવ) થાય એવું વિચારો.

વિવેચન : આ શ્લોકમાં સાત વિશેષણ છે. જો એ સાતે વિશેષણોને સંબોધ રૂપે લઈએ તો બધાં યમુનાજીને લાગુ પડે છે. જેમકે - (૧) અનંત ગુણોથી શોભાયમાન એવા હે યમુનાજી, (૨) શિવ વિરંચી તથા દેવોથી સેવાયેલા એવાં હે યમુનાજી - આ રીતે સાત વિશેષણ સંબોધન દ્રષ્ટિથી યમુનાજીને લાગુ પડે છે.

પરંતુ જો એ બધાં વિશેષણોને સાતમાં વિભક્તિમાં પ્રયોજવામાં આવે તો તે બધાં શ્રીકૃષ્ણને લાગુ પડે છે. અને તે આ રીતે બોલાય. અનંત ગુણોથી શોભાયમાન; શિવ, બ્રહ્મા તથા અન્ય દેવોથી સ્તુતિ કરાયેલ આદિ તથા અપાર કરૂણાના સાગરના આશ્રયરૂપ શ્રીકૃષ્ણ.

આ જોતાં એક વસ્તુ સ્પષ્ટ બની જાય છે કે આ બધા વિશેષણો કૃષ્ણ અને યમુનાજીને એક સરખી રીતે લાગુ પડે છે. તેથી તે બંને સમાન ધર્મી છે. બન્નેની એ રીતે સ્તુતિ કરીને શ્રીમદાચાર્યચરણે શ્રીયમુનાજી અને શ્રીકૃષ્ણનું બધી રીતે સામર્થ્ય દર્શાવ્યું છે.

શ્રીનંદકુંવર (કૃષ્ણ) ભગવાન છે તો શ્રીયમુનાજી ભગવતી દેવી છે. ભગવાન એટલે ભગ વાળા (જેમ ધનવાન એટલે ધનવાળા); અને ભગવતી એટલે ભગ વાળી (જેમ પુત્રવતી એટલે પુત્રવાળી) ભગવાન અને ભગવતી બન્નેમાં ભગ શબ્દ છે. એ ભગ એટલે શું?

ષડ ધર્મા ભગ શબ્દેન, ઐશ્વર્ય, વિર્યં, યશસ્તથ
શ્રી જ્ઞાર્ન, વિરાગશ્વ નિત્યા, ભગવતોऽભલ

અર્થાત ભગ શબ્દ એ છ અલૌકિક દિવ્ય ગુણોના સમૂહનો બોધ કરે છે. એ છ ગુણો છે ઐશ્વર્ય, વિર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ છ ગુણ જે પુરુષ ભાવમાં (પુંભાવ) હોય તે ભગ વાળો એટલે ભગવાન: અને છ ગુણ જે સ્ત્રીભાવમાં હોય (સ્ત્રીભાવ) ભગવાળી એટલે ભગવતી કહેવાય.

આ શ્લોકમાં કુલ સાત વિશેષણો છે. તેમાંથી છ ને વિશેષણ તરીકે લેવાનાં છે અને સાતમું વિશેષ્ય (જેને એ છ વિશેષણ લાગુ પડે તે વિશેષ્ય) તરીકે લેવાનું છે. અર્થાત છ ધર્મો અને સાતમું એ છ ધર્મોને ધારણ કરનાર ધર્મી સ્વરૂપ છે. એ રીતે જોતાં આમાંના છ ધર્મો ધારણ કરનાર શ્રીકૃષ્ણ ધર્મી છે અને એ જ છ ધર્મો ધારણ કરનાર યમુનાજી પણ ધર્મી છે. અને એ બધા ધર્મો અને ધર્મી સ્વરૂપની દ્રષ્ટિએ (બન્ને) સમાન છે. એટલા માટે શ્રીયમુનાજી કૃષ્ણા, કૃષ્ણસમાં, કૃષ્ણરૂપા આદિ નામોથી પ્રસિદ્ધ છે. જો કૃષ્ણ કૃષ્ણ (શ્યામ) છે તો યમુનાજી કૃષ્ણા (શ્યામા) છે. ટૂંકમાં સ્વરૂપગત બન્ને અભિન્ન છે.

શ્રીમદાચાર્યચરણે ભગવાનના ઐશ્વર્યાદિ આ છ ધર્મોનું નિરૂપણ પુષ્ટિમાર્ગીય પરિભાષા પ્રમાણે કર્યું છે. એ ધર્મોની વ્યાખ્યા વેણુગીતના ૧૧મા શ્લોકની કારિકાઓ વાંચવાથી સમજાઈ જશે.

વેણુગીતના ૧૧ થી ૧૬ શ્લોકમાં આ છ ધર્મો દ્વારા આચરવામાં આવતી શ્રીકૃષ્ણ (ધર્મી) ની લીલાઓનું ક્રમશ: વર્ણન છે. ગ્રંથ વિસ્તારના ભયે તેમાંથી માત્ર એકનું વર્ણન હું કરીશ.

હરિણીયો જેવી મૂઢ યોનિની સ્ત્રીઓ ઉપર વેણુરવની જે વિલક્ષણ પ્રતિક્રિયા પડે છે તે ભગવાનનો ઐશ્વર્ય ધર્મ પ્રકટ કરે છે. યથા - ઈશ્વર: પૂજ્યતે લોકે મૂઢેરપિ, યદા તદા, નિરૂપાધિક ઐશ્વર્ય વર્ણયન્તિ વિચક્ષણ અર્થાત મૂઢ જીવો પણ જ્યારે ઈશ્વરને પૂજે ત્યારે ઈશ્વરનો ઐશ્વર્ય ધર્મ સમજાય છે. હરિણીઓ દ્વારા સેવતા કૃષ્ણમાં ઐશ્વર્ય ધર્મ સ્પષ્ટ દેખાય છે. 

ભગ શબ્દમાં સમાવેશ કરવામાં આવેલ આ છ ધર્મોની વ્યંજનાં કરતા શબ્દસમૂહો આ શ્લોક આ પ્રમાણે છે - 

(૧) અનંત ગુણ ભૂષિતે - ઐશ્વર્ય ધર્મ, (૨) શિવ વિરંચી દેવસ્તુતે - વીર્ય ધર્મ, (૩) ઘનાઘનનિભે - યશ ધર્મ, (૪) ધ્રુવ પરાશરાભિષ્ટદે - શ્રી ધર્મ, (૫) વિશુદ્ધ મથુરા તટે - જ્ઞાન ધર્મ અને (૬) સકલ ગોપી - ગોપીવૃતે - વૈરાગ્ય ધર્મ. અને કૃપાજલધિસંશ્રિતેમાં ધર્મી સ્વરૂપ (સ્વરૂપગત ભગવાન અથવા ભગવતી પોતે) માનવામાં આવ્યું છે.

એ છ દિવ્ય ધર્મો અને સાતમો ધર્મી - એ સાતોને  પ્રકટ કરતાં એ બધાં શબ્દસમૂહોનો ભાવ સમજવા પ્રયત્ન કરીશું.

(૧) અનંત ગુણ ભૂષિતે - અનંત એટલે અંત રહિત અથવા અસંખ્ય. અને અનંત એટલે નિત્ય એવો પણ અર્થ થાય છે. અહીં બીજો અર્થ ભાવને અનુકૂળ છે. શ્રીયમુનાજીના ગુણોની ગણના થઈ શકે નહીં, તેથી તે અસંખ્ય છે. અને તેમના બધા ગુણો નિરંતર વિરાજમાન એટલે કે સદા વર્તમાન રહેતા હોવાથી તો નિત્ય પણ છે જ. ભગવાન કૃષ્ણના સંદર્ભમાં પણ એવું જ છે. કૃષ્ણ પણ નિત્ય વિરાજિત અગણિત ગુણો વડે શોભે છે. ભક્તનું કાર્ય સંપાદન કરવું. રાસોત્સવાદિમાં અનેક રૂપો ધારણ કરીને ભક્તોનાં મનોરથો પૂર્ણ કરવા એવા ગુણોથી તેઓ અલંકૃત છે. શ્રીયમુનાજી પણ ભક્તોનાં મનોરથો પૂર્ણ કરવા એવા ગુણોથી તેઓ અલંકૃત છે. શ્રીયમુનાજી પણ ભક્તોનાં કાર્યોને સાધવા માટે જીવોને ભગવાનની સેવા અર્થે તનુ નવત્વ અર્પણ કરીને ભગવદ્ સમાગમ માટે યોગ્ય બનાવવા જેવા ગુણોથી સુશોભિત છે.

ગુણોનું સર્વત્ર સન્માન થાય છે. ગુણો વડે ભગવાન પૂજ્ય છે અને યમુનાજી પણ પૂજાય છે. શ્રીમદાચાર્યચરણ આજ્ઞા કરે છે - પૂજ્યો હિ ભગવાન તદ્ગુણાશ્વ. આમ અનંત ગુણોથી શોભતું એ ભગવાનનું ઐશ્વર્ય વ્યક્ત કરે છે. 

વળી વેણુગીતના અગિયારમાં શ્લોકમાં મૂઢમતિવાળી હરિણીઓ પણ વેણુનો સ્વર સાંભળીને અને વિચિત્ર વેશયુક્ત નંદનંદનનું પ્રણય (પ્રેમ) ભાવથી અવલોકન કરીને તેમની પૂજા કરે છે. શ્રીમહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. ઈશ્વર: પૂજ્યતે લોકો મૂઢરપિં યદા તદા - એટલે કે મૂઢ પ્રાણીઓ પણ આ લોકમાં ઈશ્વરની પૂજા કરે છે. આથી મૂઢ પ્રાણીઓનો માટે પણ જે પૂજ્ય હોય તેનામાં ઈશ્વરનું ઐશ્વર્ય હોય એ સ્વયં સ્પષ્ટ છે. તેથી અહીં અનંતગુણ ભૂષિતે પદમાં ઐશ્વર્ય હોય એ સ્વયં સ્પષ્ટ છે. તેથી અહીં અનંતગુણ ભૂષિતે પદમાં ઐશ્વર્ય ધર્મનું પ્રતિપાદન થઈ જાય છે. આ પહેલાં કહ્યું તેમ આ વિશેષણ શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી ઉભયને માટે યોજેલું છે. તેથી તે બન્ને નિરૂપાધિક ઐશ્વર્ય યુક્ત છે.

શિવ વિરંચી દેવ સ્તુતે: - તેઓ શિવ બ્રહ્માદિક દેવતાઓ વડે સ્તુતિ કરાયેલાં છે. અસાધારણ શક્તિને વીર્ય કહે છે. બલ અને પ્રભાવ દર્શાવવા માટે પણ વીર્ય શબ્દોનો ઉપયોગ થાય છે. શિવ બ્રહ્માદિ દેવોમાં અતિશય શક્તિ છે તેથી તેમનામાં પણ વીર્ય છે. 'વીર્ય દેવેષુ' નો એવોજ અર્થ થાય છે. પરંતુ એવા એ વીર્યવાન દેવો પણ જેના વીર્ય સામે ઝૂકી જઈ જેમની સ્તુતિ કરે તેના વીર્ય ધર્મ વિષે શું કહેવું? શિવ અને બ્રહ્માજીએ પણ યમુનાજીની સ્તુતિ કરી હોવાનું પદ્મ-પુરાણમાં કહેવામાં આવ્યું છે.

વેણુગીતના બારમાં શ્લોકમાં શ્રીકૃષ્ણનું રૂપ અને શીલ જોઈએ અને તેમની વેણુનું ગીત સાંભળીને, વિમાનમાં સ્થિત દેવીઓની વેણીમાંથી પુષ્પો ખરી પડ્યાં અને તેમને મૂર્છા આવી. તથા દેવો પણ મોહ પામી ગયા. તેથી તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એ જોતા શિવ વિરંચી દેવ સ્તુતે - એ પદ કૃષ્ણ અને યમુનાજી ઉભયમાં વીર્ય ધર્મ હોવાનું પ્રતિપાદન કરે છે.

ઘનાઘનનિભે : ગાઢ મેઘ સમાન કાંતિ હોવા પણુ બન્નેમાં છે જ. અને યમુનાજીનાં સ્વરૂપ અને સૌંદર્ય જોઈને સૌ કોઈ વિસ્મય પામે છે. યમુના કિનારે પ્રકટ થયેલા શ્રીગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ જોઈ, તેમની રૂપ, ગુણ, લીલા અને મુરલી માધુરી નિરખીને, શ્રીવલ્લભે વિસ્મય પામીને તેનું વર્ણન કરતું મધુરાષ્ટકમ્ રચ્યું. અને શ્રીગોકુલનું સ્થાન શોધતા બાલ સરસ્વતી શ્રીવલ્લભની સામે અદભુત સૌંદર્યશાલી યમુનાજીને ઊભેલા જોઈને આશ્ચર્ય પામી શ્રીવલ્લભે કહ્યું, "તવ સ્વરૂપમ્ અતિ અદ્ભુતમ્" અને આપશ્રીએ યમુનાષ્ટકમ્ ની રચના કરી. આ રીતે બન્નેનું સ્વરૂપ અદ્ભુત છે. શ્રીકૃષ્ણનું તો નામજ ઘનાઘનપણાનો નિર્દેશ કરે છે. કૃષ્ણ એટલે ઘનશ્યામ. યમુનાજી માટેનાં ભગવત વાક્યોમાં યમુનાજી માટે "કૃષ્ણાયાહસા તરલે" જેવા શબ્દો દ્વારા યમુનાજીને કૃષ્ણા-ઘન-શ્યામ વર્ણવાળાં કહેવામાં આવ્યા છે. આમ કૃષ્ણ અને  કૃષ્ણનામ દ્વારા બન્નેનું ઘનાઘનપણું સૂચવાય છે. 

આ રીતે તેમનાં નામ અને રૂપ ભગવદ્ સાદ્રશ્યનું પ્રતિપાદન કરે છે. તેમના વિસ્મયકારક સ્વરૂપને જોઈને, તેમની સ્તુતિ કરે છે. અને એ રીતે તેમના યશનું ગાન કરે છે. સ યશો યદિ વિમૂઢાનાં પ્રત્યક્ષાસકિત વારણાત્ - આ શ્લોકમાં દર્શાવવામાં આવેલ યશ ધર્મનું નિરૂપણ આ પદ દ્વારા થાય છે. મૂઢ પ્રાણીઓની 'પ્રત્યક્ષ વસ્તુ' માંથી આસક્તિ દૂર કરીને તેમને પોતાનાં ધર્મમાં કે સ્વરૂપ-સૌંદર્યમાં યોજવામાં આવે ત્યારે યથાર્થમાં યશ: થયા; એવું શ્રીમહાપ્રભુજી કહે છે. વેણુગીતના તેરમા શ્લોકમાં તેનું વર્ણન છે. વેણુગીત સાંભળીને, ઊંચા કરેલા કાન વડે શ્રીકૃષ્ણના મુખચંદ્રમાંથી નીકળતા વેણુગીત રૂપી અમૃતનું પાન કરતી ગાયો અને પોતાના મુખમાંથી સ્તનના દૂધનો ગ્રાસ (કોગળો) પાડી નાખતાં વાછરડાંઓ હર્ષાશ્રુયુક્ત બનીને, પોતાના નયનો વડે ગોવિંદનું અંતર દર્શન કરે છે. 

જેના સૌંદર્યના દર્શન માત્રથી, અન્ય પદાર્થો કે પ્રાણીઓ પ્રત્યેની આસક્તિનું વિસ્મરણ થાય એ સૌંદર્યને વાણીનો વિષય ન બનાવી શકાય. વાછરડાં જેવાં મૂઢ પ્રાણીઓએ પ્રત્યક્ષ વસ્તુ-દૂધનો કોગળો અથવા તૃણ પ્રત્યેની આસક્તિ છોડી દીધી અને કૃષ્ણાનું સૌંદર્ય જોઈ હર્ષાશ્રુયુક્ત બની ગયાં તે સૌંદર્ય (ભગવાનનું એ વિસ્મયકારક સૌંદર્ય) તેમના યશ ધર્મને અભિવ્યક્ત કરે છે. શ્યામ-શ્યામા બન્નેમાં એ ધર્મ સમાન રૂપે છે જ. કારણ કે યમુનાજીનું સ્વરૂપ સૌંદર્ય વાસ્તવમાં કૃષ્ણનું સ્વરૂપ-સૌંદર્ય જ છે.

નોંધ : ઘનાઘનની સંધિ છોડતા ઘન અને અઘન એવા બે શબ્દો મળે છે. ઘન એટલે ઘનીભૂત રસાત્મક શ્રીકૃષ્ણ અને અઘન એટલે ઘન નહીં એવા દ્રવીભૂત રસાત્મિકા શ્રીકૃષ્ણા. એ બન્ને યુગલ સ્વરૂપોનું અદ્ભૂત સંયોજન એટલે ઘનાઘનનિભે. એ અર્થમાં ઘનાઘનનિભે એ પદને દશ-દિન્ગત-વિજયી શ્રીપુરુષોત્તમજીએ વિશેષણ નહીં, વિશેષ્ય માન્યું છે. તેથી તેમણે એ પદને ધર્મ સ્વરૂપ નહીં પણ ધર્મી સ્વરૂપ ગણ્યું છે. એ અર્થમાં આપશ્રીની એ માન્યતા યથાર્થ છે. 

ધ્રુવ પરાશરાભિષ્ટદે : આ પદ દ્વારા બન્નેના 'શ્રી' ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પદનો અર્થ છે ધ્રુવ અને પરાશરને તેમની ઈષ્ટ ઈચ્છીત વસ્તુ (અભિષ્ટ) આપનાર શ્યામ શ્યામા (યમુનાજી). ધ્રુવ પરાશરે શ્રીયમુનાજીના તટ પાસે તપસ્યા કરી હતી. ત્યારે શ્રીયમુનાજીએ પોતાના સાન્નિધ્યથી અને શ્રીકૃષ્ણે પ્રકટ થઈને બહુજ પ્રસન્નતા-પૂર્વક તેમને અભિષ્ટ એવાં જ્ઞાન અને ઐશ્વર્યનું ફલદાન કર્યું હતું. પરાશરને જ્ઞાન અભિષ્ટનું અને બાળક ધ્રુવને ઐશ્વર્યનું (રાજ્યગાદી) અભિષ્ટ હતું. યુગલ સ્વરૂપે તે તેમને આપ્યું. જે પોતાના સેવકો (ભક્તો) ને ઐશ્વર્ય અને જ્ઞાન પ્રદાન કરીને તેમનો ઉપભોગ તેમની પાસે કરાવી શકે તેવા સ્વામીની 'શ્રી' અર્થાત વૈભવ કેવો હોય?

શ્રિયો હિ પરમાકાષ્ઠા સેવકાસ્તાદ્રશા યદિ। અર્થાત 'શ્રી' ની પરાકાષ્ઠા એ જ કે સેવકો પણ શ્રી યુક્ત થાય. ધ્રુવ અને પરાશરને શ્રીયુક્ત કરવા દ્વારા, કૃષ્ણ અને યમુનાજીમાં શ્રી ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

વેણુગીતના ચૌદમાં શ્લોકમાં સુંદર શાખાવાળી વૃક્ષ ડાળો ઉપર બેઠેલાં પક્ષીઓ અને ત્યાં ઉપસ્થિત મુનિયો શ્રીકૃષ્ણચંદ્રની વેણુનું વિસ્ફારીત અને સ્થિર નજરે મધુર ગીત સાંભળતા હતાં. એ સંદર્ભમાં શ્રીમહાપ્રભુજી ઉપર ઉલ્લેખિત - શ્રિયો હિ પરમાકાષ્ઠા... એવું કઠણ કરે છે. તેમાં આપશ્રી આજ્ઞા કરે છે કે 'શ્રી' ની પરમોચ્ચ સ્થિતિ એ છે કે શ્રીયુક્ત ભગવાન અને યમુનાજીના સેવકો પણ 'શ્રી' યુક્ત બને છે. ધ્રુવ પરાશર તેમના આશ્રમે રહીને શ્રીયુક્ત બન્યા છે. તેથી યમુનાજીમાં અને કૃષ્ણમાં પણ 'શ્રી' ધર્મ છે એવું સિદ્ધ થાય છે.

નોંધ : શ્રીપુરુષોત્તમજીએ તો ઘનાઘનનિભેને સ્વરૂપગત ધર્મી પદ આપ્યું છે. તેથી આપશ્રીના મત પ્રમાણે ધ્રુવ પરાશરા ભિષદ પદમાં યશ ધર્મનું નિરૂપણ છે. મનુષ્યની (દાન) આપવાની શક્તિ દ્વારા જ તેનો યશ ફેલાય છે. અહીં શ્રીયમુનાજી તથા શ્રીકૃષ્ણે ધ્રુવ પરાશરને તેમનું અભીષ્ટ આપ્યું તેથી તેમનો યશ ફેલાયો. આ રીતે આ પદમાં ઉભયના 'યશ' ધર્મનું નિરૂપણ છે એવું શ્રીપુરુષોત્તમજી મહારાજ કહે છે.

વિશુદ્ધ મથુરા તટે : મથુરા નગરી વિશુદ્ધ છે એટલે કે દોષ માત્રથી રહિત છે. પૃથ્વી ઉપરના અન્ય ભૂમિ ભાગોમાં અનેક પ્રકારના દોષો હોવાનો સંભવ છે. પરંતુ આ ભૂમિ પ્રદેશ (મથુરા) માં કોઈ પણ પ્રકારના દોષો સંભવી શકતા નથી. તેના બે પ્રમુખ કારણો છે.

(૧) ભગવાને પ્રકૃતિનાં બધા તત્ત્વોને ઉત્પન્ન કર્યા. પછી તત્સૃષ્ટવા તદૈવાનુત્રાવિશત એટલે કે તેમને ઉત્પન્ન કરીને પછી પોતે તેમાં પ્રવેશ કર્યો. તેથી ભગવાનની સ્થિતિ બધાં તત્ત્વોમાં જે એક ભૂમિતત્ત્વ છે એ ભૂમિતત્ત્વના એક ભાગ રૂપ જે મથુરાપુરી છે તેમાં તો ભગવાનની નિત્ય સ્થિતિ છે. "મથુરા ભગવાન્ યત્ર નિત્ય સન્નિહિતો હરિ:" એવું સ્પષ્ટ કથન છે. એટલે કે ભગવાન મથુરામાં નિરંતર વિરાજમાન છે તો એવી મથુરાપુરી વિશુદ્ધ મથુરામાં નિરંતર ભગવાન વિરાજમાન છે તો એવી મથુરાપુરી વિશુદ્ધ હોય તેમાં શું આશ્ચર્ય!

(૨) મથુરાપુરી શ્રીયમુનાજીના તટ ઉપર છે. પરિણામે તે પ્રભુની લીલાસ્થલી છે. નિત્ય લીલા વિનોદી ભગવાન પ્રકટ રીતે ત્યાં બિરાજીને લીલા કરે છે. તેથી મથુરાને બધી રીતે શુદ્ધતા મળી રહે છે. મથુરાને નિત્ય ભગવદ્ સાન્નિધ્ય મળતું હોઈ, ત્યાં વસનારને ભક્તિ પણ સિદ્ધ થાય છે. અને ભક્તિએ જ્ઞાનનું કાર્ય છે. (સ્વરૂપ જ્ઞાન થતાં પ્રેમ ઉદભવે તેનું નામ ભક્તિ) તેથી આ વિશુદ્ધ મથુરા તટે પદમાં જ્ઞાન ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

મથુરાને લીલામય ભગવાનનું નિત્ય સાન્નિધ્ય મળી શક્યું છે. આમ તો મથુરા મુક્તિ દાયિની છે. પરંતુ ભગવાનના નિત્ય સાન્નિધ્યને કારણે તેના સ્વભાવનો વિજય થતાં તે ભક્તિ દાયિની બની ગઈ છે; તે જીવોને ભક્તિનું દાન કરે છે. સ્વભાવનો વિજય ક્યારે થાય? જ્યારે જીવને ભગવદ્ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન દ્વારા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય ત્યારે તેનો જ્ઞાનોત્કર્ષ કહેવામાં આવે છે - જ્ઞાનોત્કર્ષસ્તદેવસ્યાત્ સ્વભાવ વિજયો યદિ - 

વિશુદ્ધત્વ એ જ્ઞાનનું કાર્ય છે. કારણ કે જ્ઞાનમાં નિર્મળ બનાવવાની શક્તિ છે. ભગવદ્ સાનિધ્ય અને યમુના સામિપ્યને કારણે મથુરા વિશુદ્ધ બની છે. તેનો જ્ઞાનોત્કર્ષ થયો છે. પરિણામે તેના સ્વભાવનો વિજય થતાં તે મુક્તિદાતાને બદલે ભક્તિ દાતા બની રહી છે. 

જ્ઞાન દ્વારા સ્વભાવ પર થતા વિજયનું વર્ણન કરવા માટે વેણુ ગીતમાં એક શ્લોક છે. તેનો ભાવ આ પ્રમાણે છે.

ભગવાનના વેણુગીતને સાંભળીને આવર્તનો વડે લક્ષિત કામવેગથી નદીઓની ગતિ રોકાઈ ગઈ. તેથી તેઓ પોતાના તરંગોરૂપી ભુજાઓ વડે, કમલનું સમર્પણ કરીને, મુરારીના (તેને આલિંગન કરવા માટે સ્થિર થયેલા) ચરણ યુગલનો સ્પર્શ કરવા લાગી. પરિણામે તેની ગતિ રોકાઈ ગઈ.

ગતિ (વેગ) નદીઓનો સ્વભાવ છે. એટલા માટે તેને સરિતા (સરી-જતી-પ્રવાહિત) કહેવામાં આવે છે. અહીં નદીઓએ પોતાના સ્વાભાવિક ગતિવેગમાં પરિવર્તન કર્યું છે. અને પોતે સ્થંભિત થઈ ગઈ છે. (સ્થિર) આ રીતે સ્વભાવ વિજય થતાં જ્ઞાનનો ઉત્કર્ષ થયો છે.

અહીં વિશુદ્ધ મથુરા તટે વિશેષણ દ્વારા જ્ઞાન ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

શ્રીપુરુષોત્તમજી પણ એવુંજ માને છે. આપશ્રીના મત પ્રમાણે આ પદ દ્વારા (વિશુદ્ધ મથુરા તટે) જ્ઞાન ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

સકલ ગોપ-ગોપી વૃતે : એટલે કે બધા ગોપો અને ગોપીઓ વડે ઘેરાયેલાં. આ વિશેષણ દ્વારા બન્ને ભગવદ્ સ્વરૂપોને વૈરાગ્ય ગુણ સૂચવાય છે. ભગવાનની આસક્તિ કેવળ નિજ ભક્તોમાં છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં બારમાં અધ્યાયમાં ભગવાને પોતાના ભક્તો પોતાને પ્રિય છે. (સ મે પ્રિયા) એવું શ્રીમુખે કહ્યું છે. અને એવા ભક્તોનાં લક્ષણો ગણાવ્યા છે. તાત્પર્ય એ છે કે નિજ ભક્તોમાં ભગવાનની આસક્તિ છે; અને તેમના સિવાય બીજા બધામાં તેમની વિરકિત છે; વિરક્તિ એટલે અપ્રિયતા નહીં, પરંતુ તટસ્થતા. નિજ ભક્તોમાં આસક્તિ હોવાથી તેઓ પોતાના ભક્તોથી સદૈવ ઘેરાયેલા રહે છે. કેવળ ભક્તોમાં જ આસક્તિ એ તેમનો 'વૈરાગ્ય' ગુણ કહેવાય.

શ્રીયમુનાજીનો પણ નિત્ય સંબંધ ગોપ-ગોપી સમાજની સાથે છે. કારણ કે તેમની સન્નિધિમાં જ કૃષ્ણની લીલા સદૈવ થતી રહે છે. ભક્તોનાં અભાવે ભગવાન સંતપ્ત બની રહે છે. શ્રીયમુનાજી ભક્તોનું ભગવાન સાથે મિલન કરાવી આપે છે અને એ રીતે તેઓ ભક્તોનાં અભાવને દૂર કરાવે છે. એટલે કે તેઓ ભગવાનના ભક્તોનાં વિરહજન્ય સંતાપનું શમન કરે છે. યમુના હરિનો સંતાપ હરે છે. અને ભક્તોને હરિની પ્રીતિનું સંપાદન કરાવી આપીને તે પોતે પરમ સુખ પામે છે. આનું નામ શ્રીયમુનાજીના વૈરાગ્ય ગુણનો ચરમ ઉત્કર્ષ. વૈરાગ્યનો અર્થ જ એ છે. ભગવાનનાં ચરણ યુગલમાં પોતાના સર્વસ્વના સમર્પણ દ્વારા પ્રીતિ રાખવી એનું નામ વૈરાગ્ય.

વેણુગીતમાં વૈરાગ્યનું નિરૂપણ આ રીતે કર્યું છે. "બલરામ અને ગોપીની સાથે વ્રજ પશુઓને ચરાવતા અને બંસી નાદ કરતા પોતાના જેવા ઘનશ્યામ કૃષ્ણને, આકરા તાપથી કલાંત જોઈને, સ્નેહાતિરેકથી સજલ નયનોવાળા સજલ વાદળોએ (મેઘે) જલબિંદુઓની ઝરમર રૂપી પુષ્પોની વૃષ્ટિ તેમના ઉપર કરીને, પોતાના શરીરને (મેઘોએ પોતે) કૃષ્ણના છત્રરૂપ બનાવી દીધું.

આ રીતે શ્યામ ઘને (વાદળોએ) અલ્પ નિવેદનપૂર્વક કૃષ્ણના તાપનું શમન કર્યું છે. તેમ કરવામાં પોતાના શુભ પ્રતિનો તેનો વૈરાગ્ય સ્પષ્ટ પણે જોઈ શકાય છે. વૈરાગ્યની વ્યાખ્યા આવી છે - હરેશ્વરણયો: પ્રીતિ: સ્વસર્વસ્ય નિવેદનાત્ ઈતિ વૈરાગ્ય નિજ શુભો પ્રત્યે વિરાગ અને ભગવાન પ્રત્યે અનુરાગ એટલે જ વૈરાગ્ય.

ગો.શ્રીપુરુષોત્તમજીના મત પ્રમાણે 'સકલ-ગોપ-ગોપી વૃતે' વિશેષણ દ્વારા ઉભય પક્ષના 'શ્રી' ધર્મનું નિરૂપણ થાય છે. શ્રી (શોભા) ને જ્યારે આવરણમાં (ઘૂંઘટમાં) રાખવામાં આવે ત્યારે તે વધુ નિખરે છે. ઘૂંઘટમાં છુપાયેલ સૌંદર્ય વધુ પ્રાશિત થતું હોય છે. ગોપ-ગોપીઓ દ્વારા ઘેરાયેલા હોવાથી ભગવાનની શોભા વધુ પ્રકાશિત બને છે. ગોપીઓના ગૌર વર્ણની વચમાં સ્થિત કૃષ્ણનો શ્યામ વર્ણ વધુ સલુણો-લાવણ્યમય બને છે. "જા તન કી ઝાઈ પડે શ્યામ હરિત દુતિ હોય." આથી આપશ્રીના મત પ્રમાણે આ વિશેષણથી ઉભય પક્ષના શ્રીગુણનું નિરૂપણ કરવામાં આવે છે.

કૃપા જલધિ સંશ્રિતે - કૃપા રૂપી સાગરના આશ્રયરૂપી તો કેવળ શ્રીકૃષ્ણા જ છે. એટલે કે કૃષ્ણ જ કૃપા સાગર છે. કૃપા એ કૃષ્ણનો નિત્ય આવિર્ભૂત ધર્મ છે. તેથી તે પ્રભુનું સ્વરૂપ છે. પ્રભુના બધા ધર્મો નિત્ય છે. પરંતુ તે બધા નિત્ય પ્રકટ નથી. જે લીલાના સમયે જે ધર્મનો ઉપયોગ હોય તે લીલાનાં સમયે ધર્મનો આવિર્ભાવ થાય છે. અન્ય સમયે તે ધર્મ તિરોહિત રહે છે. જ્યારે કૃપા (અનુગ્રહ) તો નિત્ય આવિર્ભૂત રહે છે. પ્રભુની કૃપા (કૃષ્ણાનુગ્રહ) ક્યારેય પણ તિરોહિત થતી નથી. અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઈતિ સ્થિતિ. અનુગ્રહ તો ગુણનો તિરોહિત થાય તો સૌનું નિયમન કોણ કરે? આથી પ્રભુ સદા સર્વદા કૃપાયુક્ત બની રહે છે. તેથી કૃપા ગુણ. પ્રભુના સ્વરૂપનું પ્રતિ પાદન કરે છે.

શ્રીયમુનાજી પણ કૃપાના સાગર એવા શ્રીકૃષ્ણનો આશ્રય કરીને રહે છે. બીજી બધી નદીઓ ભૌતિક-લૌકિક સમુદ્રને મળે છે, પરંતુ શ્રીયમુનાજી તો કૃપા જલધિ રૂપ શ્રીકૃષ્ણને જ મળે છે. તેમની સાથે જ તેમનો સંગમ થાય છે. પરિણામે તેમની સંગતિથી જીવની ભગવાન સાથે સંગતિ સધાય છે. એટલા માટે આ પદ શ્રીયમુનાજીના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરે છે.

કૃપાજલધિસંશ્રિતે - એ પદનો અર્થ આ રીતે કરવાનો છે - કૃપાના સમુદ્ર જેનો આશ્રય હંમેશા માટે લીધો છે એવા શ્રીકૃષ્ણ અને શ્રીયમુનાજી. ભગવાન નિરવધિ (કોઈ અવધિ સુધીજ નહીં, પરંતુ નિત્ય, હંમેશા) કૃપામય છે. શ્રીયમુનાજી આ કૃપાજલધિમાં, જેમ સમુદ્રમાં સરિતા મળે તેમ મળી ગયાં છે. એટલે કે એકરૂપ બની ગયાં છે. તેથી તે બન્નેનું સ્વરૂપ એક થઈ ગયું છે.

ગો.પુરુષોત્તમજીના મત પ્રમાણે કૃપા જલધિ સંશ્રિતે એ વિશેષ્ય (ધર્મી રૂપ) નથી પરંતુ તે તો ધર્મીનો ધર્મ (વિશેષણ) છે અને તેમાં ઉભય ભગવદ્ સ્વરૂપોનાં વૈરાગ્યનું ગુણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે વિરાગી હોય તે જ સર્વ પ્રત્યે કૃપાળુ હોઈ શકે. રાગીમાં વહાલાં દવલાંનો ભાવ રહેતો હોય છે. રાગમાં સ્વાર્થવૃત્તિ રહે છે. ભગવાને કહ્યું છે - નાહમાત્માનમાશાસે મદ ભક્તૈ: સાધુભિર્વિના એટલે કે મારા સાધુ ભક્તો સિવાય ભગવાનને પોતાનામાં પણ વૈરાગ્ય રહે છે. એવા કૃપાસાગર ભગવાનની આશ્રિતા હોવાથી યમુનાજીનો પણ એ જ ગુણ છે - કૃપા કરીને જીવોને પ્રભુ સાથે મેળવી આપવાનો એ અલૌકિક ગુણ છે.

મમ મન: સુખમ્ ભાવય - આવા અલૌકિક ષડગુણો વાળા હે યમુનાજી, આપ મારું શુભ વિચારો. એવું કહેવામાં આવ્યું છે કે શ્રીમાન પ્રભુચરણ શ્રીગુસાંઈજીના સેવક કિશોરીબાઈ આ શ્લોકના ઉત્તરાર્ધ - 

વિશુદ્ધ-મથુરા-તટે સકલ-ગોપ-ગોપી-વૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મન: સુખમ્ ભાવય।

નું રટણ નિત્ય કરતાં હતાં. પરિણામે કૃપા સાગર શ્રીહરિનાં આશ્રિતા એવાં શ્રીયમુનાજીએ તેમનું શુભ વિચાર્યું હતું.

મનનું શુભ વિચારવું એટલે શું? એ સમજતા પહેલાં શુભ એટલે શું તે જાણવું પડશે. સુખ મળવાથી મનને આનંદ થાય. ઇન્દ્રિયોનું શુભ મળતાં વિષયાનંદની પ્રાપ્તિ થાય. જ્ઞાની પુરૂષોને પ્રભુના ગુણોનું જ્ઞાન થવાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. અને ભક્તોને પ્રભુના સ્વરૂપનો અનુભવ થવાથી સ્વરૂપાનંદ (ભજનાનંદ) થાય. આમાં સ્વરૂપાનંદ એ જ સાચું સુખ છે. તેથી અહીં કહેવામાં આવ્યું છે કે હે યમુનાજી તમે મારા મનનું સુખ વિચારો અર્થાત મને પ્રભુ શ્રીકૃષ્ણ અને આપ શ્રીયમુનાજી એ બન્નેના સ્વરૂપાનંદનો અનુભવ કરાવો. તેમાં જ મારું સાચું સુખ છે. બીજા કશામાં નહીં.

સ્વરૂપાનંદની પ્રાપ્તિ જીવને ત્યારે જ થાય જ્યારે જીવ ઉપર કૃપા કરીને ભગવાન પોતે તે જીવને નિજ સ્વરૂપનો અનુભવ કરાવે. બીજા કોઈ પણ સાધનથી સ્વરૂપાનંદની પ્રાપ્તિ થતી નથી. ભગવદ્ કૃપા એ જ માત્ર સ્વરૂપાનંદને પ્રાપ્ત કરાવી આપી શકે છે. તેથી આ શ્લોકના અંતે શ્રીમહાપ્રભુજીએ કહ્યું. "હે ષડગુણ સંપન્ન શ્રીયમુને! ભગવાનના સ્વરૂપનો અનુભવ થાય એવું સુખ (આનંદ) મને કરાવી આપવાનું આપ વિચારો. આપ એ પ્રમાણે કરાવી આપવા સમર્થ છો કારણકે આપ ભગવાન સાથે સમાન ધર્મી છો.

આ શ્લોકમાં શ્રીયમુનાજી પોતે ભગવત્-સમાન-ધર્મી હોવાને કારણે આપશ્રીના ભગવત્ સંબંધ સંપાદકત્વ નામે ચતુર્થ ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ રીતે શ્રીમદાચાર્યચરણે પહેલાં ચાર શ્લોકમાં શ્રીયમુનાજીના ઉત્કર્ષનું વર્ણન કરીને તેમની સ્તુતિ કહી. પરંતુ તેમાં ઉત્કર્ષનું યથોચિત વર્ણન કોઈ કરી ન શકે. તે સમજાવવા માટે આપશ્રી આજ્ઞા કહે છે કે ગંગાજી જેવા ભગવદીયોમાં પણ જે ઉત્કર્ષનું સ્થાપન કરી શકે છે એવાં શ્રીયમુનાજીના સંગમથી ગંગાજીના થતા ઉત્કર્ષનું વર્ણન કરીને તે દ્વારા યમુનાજીની સ્તુતિ કરે છે.

व्रज – माघ शुक्ल तृतीया

व्रज – माघ शुक्ल तृतीया  Saturday, 01 February 2025 इस वर्ष माघ शुक्ल पंचमी के क्षय के कारण कल माघ शुक्ल चतुर्थी के दिन बसंत पंचमी का पर्व ह...